By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મોદી સરકારની અગ્નિપથ યોજનાથી અમદાવાદના યુવાનો કેમ થયા નારાજ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મોદી સરકારની અગ્નિપથ યોજનાથી અમદાવાદના યુવાનો કેમ થયા નારાજ
અમદાવાદગુજરાત

મોદી સરકારની અગ્નિપથ યોજનાથી અમદાવાદના યુવાનો કેમ થયા નારાજ

Web Editor Panchat
Last updated: June 15, 2022 9:19 pm
Web Editor Panchat Published June 15, 2022
Share
SHARE

મોદી સરકારની અગ્નિવીર યોજનાથી અમદાવાદના યુવાનો કેમ થયા નારાજ

ચૂંટણીપંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ કર્યો જાહેર- જાણો શુ છે ગુજરાતના ધારાસભ્યોની ભુમિકા

દેશમાં હવે અગ્નીપથ યોજના હેઠળ હવે સરંક્ષણમાં ચાર વરસ માટે યુવાઓ સેવાઓ આપી શકે તે માટે ખાસ યોજના બનાવાઇ છે,ત્યારે રાજનિતિક રીતે તો આનો વિરોધ થઇ રહ્યોછે, પણ દેશ સહિત ગુજરાત અને અમદાવાદમાં પણ
યુવાનો તેનો વિરોધ કરી રહ્યા છે, સાથે રિટાયર્ડ આર્મીના કર્ચમારીઓ આને દેશની સુરક્ષા માટે ઘાતક ગણાવી રહ્યા છે,

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !

દેશમાં વધુમાં વધુ યુવાઓ સરંક્ષણ દળોમાં જોડાઇ શકે તે માટે મોદી સરકારે ખાસ અગ્નિ પથ યોજનાની જાહેરાત કરી છે, જેમાં જોડાનાર યુવાઓ અગ્નિવીર ગણાશે,, આ યોજનામાં ભરતી થનાર યુવાઓ સંરક્ષણ દળમાં ચાર વરસ માટે રહેશે
ચાર વરસ માટે તેઓ રિટાયર્ડ થઇ જશે, તેમને ફોઇ પેન્શન કે ગ્રેજ્યુએટી નહી આપવામા આવશે, જેના કારણે દેશભરમાં આ યોજનાનો યુવાનો વિરોધ કરી રહ્યા છે,
ત્યારે અમદાવાદામં છેલ્લા ચાર વરસથી આર્મીમાં જવાની તૈયારી કરી રહેલા જયેશ શર્માએ જણાવ્યુ કે સરકારની આ યોજના આર્મીમાં જઇને દેશની સેવા કરવાના સ્વપ્ન જોનારાઓ માટે વિશ્વાસઘાત સમાન છે, છેલ્લા ઘણા સમયથી અમે
આર્મીમાં ભરતી થવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે મોદી સરકારે અમારા મહેનત ઉપર પાણી ફેરવી દીધુ છે, કારણ કે આ યોજના હેઠળ ચાર વરસ બાદ અમે રિટાયર્ડ થઇ જઇશું તો અમને કોણ નોકરી રાખશે, શુ અમે આવીને
પ્રાઇવેટ કઇ નોકરી કરીશું,, જો માત્ર ખાનગી સિક્યોરીટી જ કરવાની હોય તો પછી આટલી બધી તૈયારી કેમ કરીએ,, અને ખાનગી સેક્ટરમાં ક્યાં જોબ છે, એક તરફ સરકાર તમને નોકરી આપી શકતી નથી, અને ખાનગી સેક્ટર ઉપર નોકરીનો ભારણ
નાખવા માંગે છે, પોતાના પૈસા બચાવવા માંગે છે,, અને દેશના યુવાનોનો ભવિષ્ય જોખમમાં મુકી રહી છે

પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક

બીજા એક અન્ય યુવાને જણાવ્યુ કે સરકાર ભલે ઓછા લોકોને આર્મી કે સરંક્ષણ દળમાં ભરતી કરે, પણ પુરા પગાર અને જોબ સિક્યોરીટી સાથે નોકરી આપે,, કારણ કે આવી રીતે તો અમારો ભવિષ્ય અંધકારમાં ડુબી જશે અમે ક્યાંયના નહી રહી શકીએ,, સરકારે કહ્યુ છે 25 ટકા લોકોને પછી કાયમી જોબ અપાશે,,તો પછી 25 ટકા કોણ હશે તેનો નિર્યણ કોણ કરશે, જ્યારે 75 ટકાને કાઢવામાં આવશે તો તેમને ક્યાં મોકલવામાં આવશે, તેઓ શુ કરશે, તેનો પરિવાર શુ કરશે,

નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !

આ સિવાય આર્મીમાંથી રિટાયર્ડ થયેલા એક અધિકારીએ જણાવ્યુ કે આ રીતે ફોજમાં ભરતી ના થાય, આ દેશની સુરક્ષાનો મામલો છે, ફોજમાં એક એક જવાનને ખુબજ મહેનતથી તૈયાર કરવામાં આવે છે, તેઓ ટ્રેનિંગ લઇને પ્રોપર રીતે તૈયાર થશે
ત્યાર સુધી તેમના રિટાયર્ડમેન્ટનો સમય આવી જશે, અને જ્યારે જવાનો ખબર હશે તે કે તેમની જોબ સિક્યોરીટી નથી તો પછી તે દેશ માટે કઇ રીતે લડશે, તેના પરિવારની ચિન્તા તેને હમેશા રહેશે, હુ પણ અત્યારે પ્રાઇવેટ સિક્યોરીટીની નોકરી કરુ છે
હાલ જે લોકો રિટાયર્ડ થઇને આવી રહ્યા છે તેમના માટે સરકાર પાસે કોઇ યોજના નથી,,તો પછી નવી ભરતી પછી જે લોકો અચાનક રિટાયર્ડ થશે તેમના માટે સરકાર પાસે શુ યોજના છે, જેથી સરકારે આ યોજના લાગુ કરતા પહેલા
નિષ્ણાંતોની સલાહ લેવી જોઇએ, કારણ કે દેશભક્તિ કોઇ શોખની વસ્તુ નથી,, આ તો દિલથી આવે છે,, જેથી દેશ સેવા કરવા વાળા યુવાનો અત્યારે દેશ માટે શહીદ થવા તૈયાર છે, પણ જો તેમને ચાર વરસમાં રિયાયર્ડ કરવાના હોય તો પછી
તેમના માટે ખાનગી સેક્ટરમાં જ નોકરી શોધવાની હોય તો તેઓ શા માટે સેનામાં જાય,, આ અંગે મોદી સરકારે વિચારવુ જોઇએ,,
આમ ભારત સરકારની આ યોજના માટે હાલ તો યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે,

પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AGNIPATH YOJNAAGNIVEERARMYDEFENCEDEFENCE EXPERTFeaturedNarendra ModiNOT GOODYOUTH ANGRY
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?