By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા રોહિત સમાજ દ્વારા 25 સપ્ટેબર ના રોજ ગાંધીનગર મહા સમ્મેલન યોજાશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા રોહિત સમાજ દ્વારા 25 સપ્ટેબર ના રોજ ગાંધીનગર મહા સમ્મેલન યોજાશે
અમદાવાદગુજરાતરાજકારણ

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા રોહિત સમાજ દ્વારા 25 સપ્ટેબર ના રોજ ગાંધીનગર મહા સમ્મેલન યોજાશે

Web Editor Panchat
Last updated: July 4, 2022 10:17 pm
Web Editor Panchat Published July 4, 2022
Share
SHARE

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા રોહિત સમાજ દ્વારા 25 સપ્ટેબર ના રોજ ગાંધીનગર મહા સમ્મેલન યોજાશે

 

 

 

સંત શ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત ) ગાંધીનગર સંસ્થા દ્વારા રાજ્યના સમગ્ર રોહિત સમાજનું મહાસંમેલન તારીખ 25-9-2022 ને રવિવાર ના રોજ રામકથા મેદાન, ગાંધીનગર આયોજિત કરવાનો નિર્ધાર કરેલ છે. જેને લઇ ને અમદાવાદ માં જુના સર્કિટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ ખાતે અમદાવાદ ની બેઠક મળી હતી. તેમાં હાલના સાંપ્રત સમયમાં સમગ્ર રોહિત સમાજની એકતા તેમજ સામાજીક, શૈક્ષણિક, આર્થિક, વ્યવસાયિક અને રોજગારી બાબતે સામુહિક વિચારમંથનથી યોગ્ય દિશામાં સમાજના નવનિર્માણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ગાંધીનગર મહાસંમેલન માં સમગ્ર રોહિત સમાજ દ્વારા વિશાળ સંખ્યા માં જનમેદની એકત્રિત કરી ને શક્તિ પ્રદર્શન ને ચર્ચા થઇ હતી . સૂત્રો ની વાત સાચી માનીએ તો આગામી સમય માં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી યોજાનાર છે ત્યારે રોહિત સમાજ ને અન્યાય ના થાય તે માટે રાજકીય પક્ષો દ્વારા દબાણ ઉભું કરાશે રોહિત સમાજ ના નેતાઓ ને મહત્તમ ટિકિટો મળે તે માટે સમાજ દ્વારા વિશેષ પ્રયાસો કરાશે આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય તથા સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વમહાપીઠ ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી આત્મારામભાઈ પરમાર, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, રાષ્ટ્રીય મંત્રી તથા નિવૃત્ત એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી કે. ડી. પાટડીયા, મહાપીઠ ના પ્રદેશ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય તથા નિવૃત આઈ. એ. એસ. શ્રી આર. એમ. પટેલ, સંત રોહિદાસજી સ્મૃતિ મંદિર અને સેવા સંકુલ , ગાંધીનગર ના પ્રમુખશ્રી ડાહ્યાભાઈ બી. પરમાર, મહાસંમેલનના આયોજન અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ પરમાર, તેમજ અમદાવાદ શહેર ના કાઉન્સિલરહીરાભાઈ પરમાર, મિત્તલબેન મકવાણા, ભારતીબેન વાણીયા તથા સમાજના અગ્રણીઓએ જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યા માં લોકોએ હાજરી આપી હતી

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:atmaram parmargauttam parmark d patdiyaKARSAN SOLANKImukesh vaniar m patel mlarohit smajrohit smaj mahasammelan
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?