By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: લોક રક્ષક દળની ભરતી અંગે ખોટી પોસ્ટ મૂકનાર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > લોક રક્ષક દળની ભરતી અંગે ખોટી પોસ્ટ મૂકનાર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ
અમદાવાદગુજરાત

લોક રક્ષક દળની ભરતી અંગે ખોટી પોસ્ટ મૂકનાર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ

Web Editor Panchat
Last updated: April 15, 2022 7:00 pm
Web Editor Panchat Published April 15, 2022
Share
SHARE

લોક રક્ષક દળની ભરતી અંગે ખોટી પોસ્ટ મૂકનાર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ

પરીક્ષામાં ૪૦ થી વધુ અને શારીરિકમાં 10થી વધુ માર્કસ વાળાને ક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવાશેની ખોટી ટ્વિટ કરી

 

 

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષના પર્સનલ ટ્વિટર એકાઉન્ટની પોસ્ટને રીટ્વીટ કરી લોકરક્ષક ભરતી અંગે ખોટી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.

લોકરક્ષક ભરતી બોર્ડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દાનસિંહ પ્રતાપભાઈ બારડે સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે આઇપીએસ હસમુખ પટેલ છે.

 

તેઓના પર્સનલ ટ્વિટર એકાઉન્ટ પર ભરતી બોર્ડના નિર્ણયો અંગેની જાણકારી મુકવામાં આવે છે.આ કામગીરી અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તેઓની ટિમમાં રહેલા વાયરલેસ પીએસઆઈ પી.કે.દેત્રોજા કરે છે.

ગત તા.11-4-2022ના રોજ અધ્યક્ષના પર્સનલ ટ્વિટર એકાઉન્ટના ફોલોઅર્સએ રિટ્વીટ કરી પોસ્ટ કરી હતી કે, આજે લેવાયેલી લોકરક્ષક પરીક્ષામાં જે ઉમેદવારોને 40થી વધુ અને શારીરિક કસોટીમાં 10થી વધુ માર્ક્સ હશે તેઓને ટૂંક સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.જોકે આવો કોઈ નિર્ણય ભરતી બોર્ડ દ્વારા લેવાયો ન હતો કે જાહેરાત પણ થઈ ન હતી. તેમ છતાં આરોપીએ પોતે ભરતી બોર્ડ કમિટીનો સભ્ય ના હોવા છતાં અધિકૃત વ્યક્તિ હોવાનો દેખાવ કરી સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર મૂકી ઉમેદવારોને ભ્રમિત કર્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:Cyber crimefirgandhi nagarhasmukh patellok raxak dalpostTwitter
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?