By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર.
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર.
અમદાવાદગુજરાત

ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર.

Web Editor Panchat
Last updated: August 21, 2022 5:53 pm
Web Editor Panchat Published August 21, 2022
Share
SHARE

ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર.

‘આપ’ ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર સહીત 50 જેટલા વકીલોએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને આવેદનપત્ર આપ્યુ.

આમ આદમી પાર્ટીને ગુજરાત પોલીસ વિભાગ પર પુરેપુરો વિશ્વાસ છે કે તેઓ અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત કરશે: આપ

આમ આદમી પાર્ટીએ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, હિંમતનગરના એસ.પી અને ભાવનગરના એસ.પી.ને પણ મળીને આવેદનપત્ર આપ્યું: આપ

અમદાવાદ/ગાંધીનગર/હિંમતનગર/ભાવનગર/ગુજરાત

આવતીકાલે 22 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે છે એવી માહિતી આમ આદમી પાર્ટીના નેતાઓને મળી છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. તો અરવિંદ કેજરીવાલ જી તથા મનીષ સિસોદિયા સુરક્ષાના મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર સહીત 50 જેટલા વકીલોએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને આવેદનપત્ર આપ્યુ.

આ ગંભીર મામલામાં આમ આદમી પાર્ટીએ ગુજરાત પોલીસ સમક્ષ માંગણી કરી છે કે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમને લોખંડી સુરક્ષા પૂરી પાડવામાં આવે. આમ આદમી પાર્ટીને ગુજરાત પોલીસ વિભાગ પર પુરેપુરો વિશ્વાસ છે કે તેઓ અરવિંદ કેજરીવાલ જી અને મનીષ સિસોદિયાજીની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત કરશે અને તેમના ગુજરાત પ્રવાસને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

અરવિંદ કેજરીવાલજી તથા મનીષ સિસોદિયાજી 22-23 ઓગસ્ટના રોજ અમદાવાદ, હિંમતનગર અને ભાવનગર શહેરની મુલાકાત લેશે. તો આ કારણોસર આમ આદમી પાર્ટીએ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, હિંમતનગરના એસ.પી અને ભાવનગરના એસ.પી.ને પણ મળીને આવેદનપત્ર આપ્યું છે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPgujaratkejriwalmanishsisidiya
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?