By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભેળસેળ વાળા ચોખાને આ રીતે ઓળખી શકાય, જાણો કેવી રીતે કરવી એની ઓળખ..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > ભેળસેળ વાળા ચોખાને આ રીતે ઓળખી શકાય, જાણો કેવી રીતે કરવી એની ઓળખ..
હેલ્થ

ભેળસેળ વાળા ચોખાને આ રીતે ઓળખી શકાય, જાણો કેવી રીતે કરવી એની ઓળખ..

Web Editor Panchat
Last updated: March 23, 2022 11:41 am
Web Editor Panchat Published March 23, 2022
Share
SHARE

ચોખા એ લગભગ બધા જ ઘરોમાં ખવાય છે આપણા ભારતમાં તો અમુક રાજ્યમાં ચોખાની જ મુખ્ય ભોજન માનવામાં આવે છે ઘણા લોકોને ભાત વગર ભોજન અધૂરું જ લાગે છે માટે જ બધા ઘઉં અને દાળ સાથે ચોખા ને પણ સ્ટોર કરે છે. સારી ગુણવત્તાવાળા ચોખા ને ઓળખવા અને ખરીદવા એ સરળ નથી.

 

બજારમાં તમને ચોખાની ઘણા પ્રકારની વેરાયટી જોવા મળે છે. જો તમે પણ ઉસ્ના ચોખા કે સેલા રાઈસ ખાઓ છો તો તમારી પણ એ જાણવું ખૂબ જ જરુરી બને છે, કે એ ચોખા ભેળસેળવાળા તો નથી ને !

FSSAI દ્વારા ટ્વીટર પર જાહેર કરવામાં આવ્યું છે કે, સેલા ચોખામાં થતી ભેળસેળને કેવી રીતે પારખવી. ભારતના દક્ષિણ -પૂર્વ ભાગમાં મોટા ભાગે ઉસ્ના ચોખા અથવા સેલા ચોખા નો વપરાશ કરવામાં આવે છે.

ભેળસેળની તપાસ – સેલા ચોખામાં હળદરની ભેળસેળ કરાય છે. એને ચકાસવા માટે FSSAI દ્વારા એક રીત જાહેર કરવામાં આવી છે.

કેમ કે સેલા ચોખા અને ઉસ્ના ચોખામાં હળદર ભેળવવામાં આવે છે સેલા ચોખાને સૌપ્રથમ બાફવામાં આવે છે. ત્યાર પછી એની ગુણવત્તા અને પોષણ ને જાળવી રાખવાના હેતુથી એને સૂકવી દેવામાં આવે છે.

ભેળ ની ઓળખ કરવાની રીત – સેલા ચોખા માં હળદર ની ભેળસેળ છે કે નહીં એ જાણવા માટે ની પ્રક્રિયા આ મુજબ છે. સૌથી પહેલાં એક કાચની પ્લેટ લેવી. કાચની પ્લેટમાં થોડા સેલા રાઈસ લેવા. એ રાઈસ પર પલાળેલો ચૂનો નાખવો.

આ પ્રક્રિયામાં તમે જોઇ શકશો કે જે ચોખા શુદ્ધ છે એનો કલર બદલાશે નહીં. અને જે ચોખા ભેળસેળવાળા છે એનો કલર બદલાઈ ને લાલ થઈ જશે. આ પરિણામ પરથી જાણવા મળે છે કે લાલ થઈ ગયેલા ચોખાએ ભેળસેળવાળા છે.

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:FSSAIhealhhealhcarelifehacks
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?