By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હાર્દીક પટેલે રામ મંદિર મુદ્દે ભરત સિહ પર કર્યા પ્રહાર પછી તેઓ પણ ધોવાયા !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > હાર્દીક પટેલે રામ મંદિર મુદ્દે ભરત સિહ પર કર્યા પ્રહાર પછી તેઓ પણ ધોવાયા !
ગાંધીનગરગુજરાત

હાર્દીક પટેલે રામ મંદિર મુદ્દે ભરત સિહ પર કર્યા પ્રહાર પછી તેઓ પણ ધોવાયા !

Web Editor Panchat
Last updated: May 24, 2022 6:05 pm
Web Editor Panchat Published May 24, 2022
Share
SHARE

ચાય કરતા કિટલી ગરમ- હાર્દીકે રામ મંદિર મુદ્દે ભરત સિહ સોંલકી ઉપર કર્યા ટ્ટીટર પ્રહાર

હાર્દીકે રામ મંદિર મુદ્દે ભરત સિહ પર પ્રહાર કર્યો અને પછી ધોવાયો

રામમંદિરના ઇંટોને લઇને ભરત સિહના નિવેદન સામે ભાજપ તો કઇ ન બોલ્યું, પણ હાર્દીક પટેલ જરુર બોલ્યા,, તેઓએ બે ટ્ટીટ કરીને ભરત સિહ સોલંકી ઉપર પ્રહાર કર્યા છે,

હાર્દીકે હિન્દીમાં લખીને બે ટ્ટીટ કર્યા,

मैं कांग्रेस और उसके नेताओं से पूछना चाहता हूँ की आपको भगवान श्री राम से क्या दुश्मनी हैं ? हिंदुओ से क्यों इतनी नफरत ? सदियों बाद अयोध्या में भगवान श्री राम का मंदिर भी बन रहा है फिर भी कांग्रेस के नेता भगवान श्री राम के ख़िलाफ़ अनाप-शनाप बयान देते रहते हैं।

मैं कांग्रेस और उसके नेताओं से पूछना चाहता हूँ की आपको भगवान श्री राम से क्या दुश्मनी हैं ? हिंदुओ से क्यों इतनी नफरत ? सदियों बाद अयोध्या में भगवान श्री राम का मंदिर भी बन रहा है फिर भी कांग्रेस के नेता भगवान श्री राम के ख़िलाफ़ अनाप-शनाप बयान देते रहते हैं।

— Hardik Patel (@HardikPatel_) May 24, 2022

@HardikPatel_
मैंने पहले भी कहा था की कांग्रेस पार्टी जनता की भावनाओं को ठेस पहुँचाने का काम करती है, हमेशा हिंदू धर्म की आस्था को नुक़सान पहुँचाने का प्रयास करती हैं। आज पूर्व केन्द्रीय मंत्री और गुजरात कांग्रेस के नेता ने बयान दिया की राम मंदिर की ईंटों पर कुत्ते पेशाब करते हैं..!

मैंने पहले भी कहा था की कांग्रेस पार्टी जनता की भावनाओं को ठेस पहुँचाने का काम करती है, हमेशा हिंदू धर्म की आस्था को नुक़सान पहुँचाने का प्रयास करती हैं। आज पूर्व केन्द्रीय मंत्री और गुजरात कांग्रेस के नेता ने बयान दिया की राम मंदिर की ईंटों पर कुत्ते पेशाब करते हैं..!

— Hardik Patel (@HardikPatel_) May 24, 2022

હાર્દીકે ટ્ટીટ કર્યુ તેના પછી તો ટ્ટીટર યુઝર્સે હાર્દીકની ક્લાસ લઇ નાખી,,
અલગ અલગ યુઝર્સે હાર્દીકને ધોઇ નાખ્યા, અને ન કહેવાનુ પણ કહી નાખ્યું

આમાં ટ્ટીટર યુઝર્સે પણ તેના ઉપર મન મુકીને વરસ્યા,,આમાં ભાજપે આ અંગે હજુ સુધી પ્રતિક્રીયા આપી નથી, પણ હાર્દીક પટેલ આપીને સાબિત કરી દીધી છે કે તે હવે ભાજપમાં જોડાવા આતુર છે
બસ આમંત્રણની વાર છે,

ઉલ્લેખનિય છેકે

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !


ઉલ્લેખનિય છેકે કોગ્રેસના નેતા ભરત સિહ સોલંકીએ કહ્યુ છેકે ભાજપના લોકો રામના નામે અને રામ મંદિરના નામે લોકોને છેતર્યા છે,
રામ શિલાભેગા કરીને અયોધ્યા મોકલે અને રામ મંદિર બને,, રામ શિલા અયોધ્યા જશે,,ઢોલ નગારા સાથે કુંકુમ ચાંદલો કરીને આવી શીલાઓ ગામના પાદરે મુકી આવ્યા, પૈસા જે ઉઘરાવ્યા રામના મદિરના નામે, તેનો કોઇ હિસાબ ન આપ્યો,
સરકારે બજેટમાં રામ મંદિર બનાવવા માટે બજેટની જોગવાઇ કરી,, ફરી તેઓ રામના નામે ઉધરાણુ કર્યુ, જે લોકોએ પાદરોમાં ઇટ હતી ત્યાં શ્વાન પેશાબ કરતા હતા,
ભાજપે લોકોને રામના નામે ગેર માર્ગે દોર્યા છે, મોધવારી બેરોજગારી જેવા મુદ્દાઓથી લોકોને ભટકાવવામાં આવી છે
ભરતને તો રામ મંદિર બંધાય તો આનંદ થાય, રામના નામે સત્તા માટે વેપાર કરે છે તેનો વિરોધ છે, બહેનોના આસ્થા સાથે રમત રમી છે,
ભરત સોંલંકીએ સ્પષ્ટતા કરી કે રામ મંદિરના વિરોધમાં કોંગ્રેસ કે હુ નથી, પણ જે રીતે રામ નામે ભાજપે જે રીતે લોકો અને બહેનોને છેતર્યા છે,, તેનો અમે વિરોધ કરીએ છીએ

નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ !

ઉલ્લેખનિય છે કે વટામણમાં કોગ્રેસનો ઓબીસી સમ્મેલન દમિયાન તેઓએ આ નિવેદન કર્યુ હતું,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:BHARAT SINGH SOLANKIBJPCongressHARDIKPATELram mandir temple
Share This Article
Facebook Twitter Email Print
1 Comment
  • રાકેશ પંજાબી says:
    May 24, 2022 at 6:59 pm

    હાર્દીક પટેલે નેં ખાસ જાણવા જેવી વાત છે કે કોઈ પણ પ્રકારની રાજકીય કારકિર્દી ધડવા માટે હીન્દુ ધર્મ વિષે પોતાના વિચારો ખોટી રીતે કરશો તો જનતાને જવાબ આપતાં પણ નહીં આવડે હીન્દુ હોવાનો દરેક ને વિશેષ ઞવૅ છે ભઞવાન શ્રી રામ એમની આત્મા સાથે જોડાયેલા છે ઈંટો નથી એ શીલાઓ હતી જે ની પુજા અર્ચના કરી હતી ત્યારે જનતા સમક્ષ હાજર રહી નેં યોગ્ય સ્થાન નેં મૂકવાં કેમ નાં આવ્યા એની રક્ષા કરવાનું રાખવું જોઈએ નહીં કે જનતા ની લાગણી ભડકાવી રાજકારણ કરવું કોઈ નાં બ્યાન કેટલાં વર્ષ પછી રાજકીય હોય તે સત્ય નાં જ હોય

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?