By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ
અમદાવાદગાંધીનગર

પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ

Web Editor Panchat
Last updated: April 12, 2022 12:02 pm
Web Editor Panchat Published April 12, 2022
Share
SHARE

પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ

 

સરકારની મેલી મુરાદ !!

રાજ્ય સરકારે મહાનગરોમાં પશુ રાખનારાઓ માટે લાયસંસ લેવાનો કાયદો ફરજિયાત કરી દીધુ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ નારાજ થયો છે,

ગાંધીનગર શેરથામાં ગુજરાત માલધારી મહાપચાયતની બેઠક મળી, જેમા હવે સરકાર સામે લડી લેવા માટે રણનિતિ બનાવી દેવાઇ છે,

જેના ઉપર 18મી એપ્રિલથી અમલ શરુ કરી દેવાશે, ત્યારે મહા પંચાયતે આરોપ લગાવ્યો છેકે સરકાર શહેરોમાંથી માલાધારીઓને દુર કરીને

ત્યાંની ગૌચરો બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે, આમ આ કાયદો લાવવા પાછળ સરકારની મેલી મુરાદ છે,

માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન

 

માલાધરીઓને અપાય વૈકલ્પિક વ્યવસ્થા 

ગુજરાત માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઇ સાથે પંચાત ટીવી સાથે વાત કરતા જણાવ્યુ કે પશુના કારણે કોઇ અકસ્માત થાય તે વાતનો દુખ સમગ્ર માલધારી સમાજને છે,,અમે પણ ઇચ્છિએ છીએ કે

રસ્તાઓ ઉપર ગાય માતા કે પશુઓને ન હોવા જોઇએ,,  શહેરોનો વિકાસ થયો છે,, શહરોમાં ગામડાઓનો સમાવેશ કરવો પડ્યો છે,, એટલે કે પશુઓ શહેરોમાં નથી આવ્યા, પણ શહેરોએ પશુઓ માટેની જગ્યાઓ પડાવી છે

અમદાવાદમાં મુળ શહેરના વિકાસ માટે આસપાસના 38 ગામોનો સમાવેશ થયો છે, ત્યાં વરસા માલધારીઓ માટે કોઇ અલગ વ્યવસ્થા કરાઇ નથી, તેઓ ત્યા જ છે, તેમના ગૌચરો ત્યાં જ છે, ગૌચરો ઉપર દબાણ થયા

જેથી પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થઇ

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

લાખો થશે બરોજગાર

ઉદાહરણ તરીકે અમદાવાદની વાત કરીએ તો મહાનગર પાલિકાએ માલધારી સમાજની ગણતરી કરી અમુક ચાર્જ લઇને તેઓએ એક યાદી પણ બનાવી છે, થોડા સમય પહેલા માલધારી સમાજ તરફથી

એક પ્રોજેક્ટ રજુ કરાયો હતો, જેમાં ભુતકાલની સરકારો એ માલધારી વસાહતો માટે અલગ જગ્યાઓ ફાળવી છે, તો આવી રીતે સાણંદ, ખેડા, દહેગામ જેવા વિસ્તારોમાં અલગ વસાહતો

બનાવીને માલધારી સમાજને ત્યાં વસાવી શકાય અને પછી દંડની જોગવાઇ કરાય,, પણ તંત્રને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં રસ નથી, અત્યારે 50 હજારથી વધુ લોકો દુધના વ્યવસાય

સાથે સંકડાયેલા છે, એટલે કે દુધાળા પશુઓથી રોજગારી મેળવી રહ્યા છે,

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને અપાશે !!

નાગજી દેસાઇ વધુ માં જણાવ્યુ કે રાજ્યમાં 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકાઓ છે, સરકાર આ કાયદો લાવીને ગૌચરની જમીનો છીનવી લેવા માંગે છે, તંત્ર આ  જમીનો કોને આપવા માગે છે

તે સ્પષ્ટતા નથી કરતી,, આ જમીનોમાં તેઓ શુ બનાવશે, સ્કૂલ, બગીચા, આરોગ્ય કેન્દ્રો, કે પછી કોઇને જમીનો લીઝ ઉપર કે વેચાણ માટે આપવા માંગે છે, જેથી શંકા જાય છે કે સરકાર

આ જમીનો બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને આપવા  માંગે છે જેનો અમારો વિરોધ છે, આમાં જમીનો વેચવાનો કારસો સરકારે આ કાયદા થકી લવવાની છે, જેમ અવશ્ય લાગે છે

કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર !

કાયદો રદ્દ નહી થાય તો ભાજપને ચૂંટણીમાં થશે મુશ્કેલી

ગુજરાત માલધારી સમાજ પહેલા 18મીએ દરેક જિલ્લામા આવેદન આપશે, તે પછી 19મીએ ગાંધીનગરમાં અમે આમરણાંત ઉપવાસ કરીશુ, જેમાં 11 લોકો જોડાશે, રાજ્યના સમગ્ર સમાજના લોકો

અમારી આ લડતમાં જોડાયા છે,અને જો સરકાર નહી માને તો આગામી દિવસોમાં આવનારી ચૂંટણીમાં સરકારને ગાય માતનો અપમાન કરવાનો પરિણામ ભોગવવો પડશે, સાથે ભાજપના મલાધારી સમાજના આગેવાનો

પદ અને હોદ્દાના લાલચમાં કોઇ બોલી રહ્યા નથી,,તેમને પણ આંદોલનને સમર્થન આપવા માટે આમંત્રણ છે,  સાથે  સરકાર અને સંગઠન તરફથી આ કાયદો

રદ્દ કરવાની વાત કહેવાઇ છે, પણ સમાજને સરકારની વાતો ઉપર વિશ્વાસ નથી, પરિણામે હવે તેઓ કાયદો પાછો નહી ખેંચાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવા માટે મકકમ છે,

 

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AGITATIONAMCassembly electionBHUPENDRAPTELc r patilCOW CONTROLLEDgandhinagarHUNGER STRIKEJITU WAGHACILAKHA BHAI BAHRWADMAALDHARINAGJI BHAI DESAINAGJIBHAI DESAIRAGHU BHAI DESAI
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?