By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !
અમદાવાદગુજરાતરાજકારણ

અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !

Web Editor Panchat
Last updated: July 19, 2022 8:33 pm
Web Editor Panchat Published July 19, 2022
Share
SHARE

અશોક ગેહલોતની એન્ટ્રીથી કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !

ગુજરાતમાં કોંગ્રેસ 27 વરસથી સત્તાથી વંચિત છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે જીતના જાદુગર ગણાતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવાની જવાબદારી સોપી છે, જેની સાથે જ ગુજરાત કોંગ્રેસના એક જુથમાં સોપો પડી ગયો છે, તેમનામાં નિરાશા જોવા મળી રહી છે, જો કે કોઇ ખુલીને બોલવા તૈયાર નથી, અને આની આડ અસર ગુજરાત કોંગ્રેસના સંગઠનથી લઇને ચૂંટણી પ્રક્રીયા ઉપર પણ પડશે,

પુર્વ મુખ્ય પ્રધાન માધવ સિહ સોલંકીના નેતૃત્વમાં વર્ષ 1985માં  યોજાયેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 182માંથી 149 બેઠકો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયો હતો, જો કે માધવ સિહ અનામત વિરોધી આંદોલન થયા બાદ પાચ વર્ષ પણ પુર્ણ કરી શક્યા ન હતા, તેમના સ્થાને અમર સિહ ચૌધરી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા, જો કે વર્ષ 1990માં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયોહતો, કોંગ્રેસને માત્ર 32 બેઠકો પ્રાપ્ત થઇ હતી, જ્યારે રામ જન્મ ભુમિ આદોલનને પરિણામે ગુજરાતમાં ભાજપ 63 બેઠકો પ્રાપ્ત થઇ હતી જ્યારે જનતા દળને 65 બેઠકો મળી હતી, જનતા દળ અને ભાજપે  ગુજરાતમાં સયુક્ત સરકાર બનાવી હતી, જો કે બાબરી મસ્જીદ ધ્વસ્ત થયા બાદ ગુજરાતમાં ચીમનભાઇ પટેલ સરકાર સામે સંકટ ઉભુ થયું  રાજકીય કાવાદાવામાં માહિર ચિમન ભાઇ પટેલ સરકાર બચાવવા માટે કોગ્રેસમાં ભળી ગયા હતા, અને મુખ્ય પ્રધાન પદ ટકાવી રાખ્યું, મહત્વપુર્ણ વાતએ છે કે ગુજરાતમાં કોંગ્રેસે વર્ષ 1990થી 1995, 1998,2002, 2007,.2012,2017 સહિતની વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યો. પણ સત્તા પ્રાપ્ત કરી શકી નથી, ત્યારે આ વખતે ભાજપ પાસેથી રાજસ્થાનમાં સત્તા આંચકી લેવામાં સફળ થનાર જાદુગર એવા અશોક ગેેહલોતને જવાબદારી સોપી છે,  જો કે તેની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં કઠણાઇ પણ શરુ ગઇ છે,

અશોક ગેહલોતની નિમણુંક થતાની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના એક જુથ ગમ્યુ નથી, અત્યાર સુધી ગુજરાતમાં રાજ્ય સભાના પુર્વ સાંસદ અહેમદ પટેલનો એક ચક્રીય શાષન રહ્યુ છે, જો કે તેમના નિધન બાદ ગુજરાત કોંગ્રેસની નેતાગિરીમાં શુન્યવકાશ ઉભો થયો છે,તેમની ગેર હાજરીમાં તેમના ચુસ્ત મનાતા ટેકેદારોમાં  નિરાશા જોવા મળતી હતી,  સુત્રોની વાત માનીએ તો અહેમદ પટેલના જુથમાં શક્તિ સિહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, શેલૈષ પરમાર, હિમ્મત સિહ પટેલ, અને નિશિથ વ્યાસ, જેવા સિનિયર નેતાઓ સામેલ છે, જ્યારે પુર્વ કેન્દ્રિય પ્રધાન ભરત સિહ સોલંકીના જુથમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોર, બળદેવજી ઠાકોર, સી જે ચાવડા, અમિત ચાવડા,  જેવા કોંગ્રેસના સિનિયર નેતાઓ સમાવેશ થાય છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે  કેન્દ્રિય નેતૃત્વ દ્વારા  ગુજરાત કોંગ્રેસ જાતિગત સમિકરણોના આધારે સાત કાર્યકારી પ્રમુખ બનાવીને પ્રદેશ પ્રમુખની સત્તામાં કાપ મુકી દેવાયા હોવાનુ સુત્રો કહે છે, આ તમામ લોકો અહેમદ જુથના હોવાનો માનવામાં આવે છે, ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી સંચાલનની જવાબદારી અશોક ગહેલોતને સોપાઇ છે, ત્યારે અશોક ગેહલોત પણ અહેમદ પટેલ જુથના માનવામાં આવે છે, પરિણામે ગુજરાતમાં અહેમદ જુથ હાલ ફોમમાં આવી ગયો છે,કારણ બહુ સ્પષ્ટ છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી  ચૂંટણી સંચાલન, ચૂંટણી ભંડોળ અને ખર્ચ સહિતની વ્યવસ્થાઓની જવાબદારી  રેહવાની છે, ત્યારે સ્વભાવિક છે મલાઇદાર જવાબદારી દરેક નેતા અને કાર્યકર્તાને રસ હોય,, જો કે હવે અહેમદ પટેલ વિરોધી જુથે આવી મલાઇદાર જવાબદારી ભુલ જવુ પડશે,  પરિણામે હવે મલાઇદાર જવાબદારી મેળવવા માટે લોંબીંગ શરુ થઇ ગઇ છે,

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાં નિરાશા જોવા મળી રહી છે, પોતાના નજીકના જુથના અગ્રણિઓને ટિકીટ અપાવી શકાશે કે કેમ તેને લઇને તેઓ આશંકિત બન્યા છે, હવે જ્યારે અશોક ગેહલોત પાસે ચૂંટણી દરમિયાન ટિકીટ વહેચણીથી લઇ ચુંટણી મેેજનેમેન્ટ પ્રચાર સહિતની આર્થિક જવાબદારી જોવાના છે ત્યારે તેમના લોકોને જવાબદારી મળશે કે કેમ તેને લઇને તેઓ અવઢવમાં છે,સુત્રોની માનીએ તો આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળવા દિલ્હી દરબારમાં પહોચ્યા હતા,તેમણે ત્રણથી ચાર વખત તેમના નિવાસસ્થાને જઇને ડોર બેલ બજાવી જોયું પણ તેમને દરવાજેથી અપમાનિત કરી રવાના કરી દેવાયા,, એ એનાએ પોતાના જુથ સ્પષ્ટ સંકેતો આપી દીધા છે કે હવે અશોક ગેહલોતના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે,, હાઇકામન્ડે અશોક ગેહલોત ઉપર જ તમામ જવાબદારી છોડી દીધી છે, જેથી મને કમને  અશોક ગેહલોત સાથે તાલ મિલાવીને કામ કરવુ પડશે,

જીએસટી લાગુ કરાતા ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે- કોંગ્રેસ

અરવિંદ કેજરીવાલ 21 જુલાઈએ ગુજરાત આવી ને શું કરશે

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022amit shahASHOK GEHLOTbhupendra patelBJPCongressElectionFeaturedgujaratjagdish thakorepmmodi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?