By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ટીવી ચેનલો માટે કેન્દ્ર સરકારનો આદેશ રાષ્ટ હિતમાં અડધો કલાકના કાર્યક્રમો દેખાડવા ફરજીયાત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ટીવી ચેનલો માટે કેન્દ્ર સરકારનો આદેશ રાષ્ટ હિતમાં અડધો કલાકના કાર્યક્રમો દેખાડવા ફરજીયાત
ગાંધીનગરગુજરાતદેશ વિદેશ

ટીવી ચેનલો માટે કેન્દ્ર સરકારનો આદેશ રાષ્ટ હિતમાં અડધો કલાકના કાર્યક્રમો દેખાડવા ફરજીયાત

Web Editor Panchat
Last updated: November 28, 2022 3:50 pm
Web Editor Panchat Published November 28, 2022
Share
SHARE

ટીવી ચેનલો માટે કેન્દ્ર સરકારનો આદેશ

રાષ્ટ હિતમાં અડધો કલાકના કાર્યક્રમો દેખાડવા ફરજીયાત

1 જાન્યુઆરી 2023થી તમામ ટીવી ન્યૂઝ ચેનલો માટે લાગુ પડી શકે નવો નિયમ
દરરોજ 30 મિનિટ રાષ્ટ્રીય હિતનો કાર્યક્રમ દેખાડવો પડશે
ન્યૂઝ ચેનલોને અપાઈ આઠ થીમ
1 જાન્યુઆરી, 2023થી તમામ ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા આદેશનું પાલન કરવું પડશે

9 નવેમ્બરે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક ગાઈડલાઈન્સ બહાર પાડી હતી જે અનુસાર તમામ ન્યૂઝ ચેનલોએ તેમની ચેનલો પર દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી એક રાષ્ટ્રીય અને જાહેર હિત સાથે જોડાયેલી સામગ્રી ફરજિયાત પણે પ્રસારિત કરવી પડશે પરંતુ હવે મંત્રાલયે આ નિયમની મુદત વધારીને 1 જાન્યુઆરી 2023 કરી છે આ તારીખથી 30 મિનિટના કાર્યક્રમનો નિયમ ફરજિયાત બની જશે અને ચેનલોએ ફરજિયાતપણે તેનું પાલન કરવું પડશે.

મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર, જાહેર સેવા અને રાષ્ટ્રીય હિત” ને લગતી સામગ્રીને ટેલિકાસ્ટ કરવા માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટનો સમય આપવો પડશે જેના માટે સામગ્રી બનાવવા માટે ચેનલોને આઠ થીમ્સ આપવામાં આવી હતી. સરકારના જણાવ્યા મુજબ, આ પગલા પાછળનો તર્ક એ છે કે એરવેવ્સ જાહેર સંપત્તિ છે અને તેનો ઉપયોગ સમાજના શ્રેષ્ઠ હિતમાં કરવાની જરૂર છે. ચેનલોને આપવામાં આવેલા વિષયોમાં (1) શિક્ષણ અને સાક્ષરતાના પ્રસારનો સમાવેશ થાય છે. (ii) કૃષિ અને ગ્રામીણ વિકાસ; (iii) આરોગ્ય અને કુટુંબ કલ્યાણ; (iv) વિજ્ઞાન અને ટેકનોલોજી; (૫) સ્ત્રીઓનું કલ્યાણ; (૬) સમાજના નબળા વર્ગોનું કલ્યાણ; (vii) પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ; અને (7) (8) રાષ્ટ્રીય એકતા.

30 મિનિટનો રાષ્ટ્રીય કાર્યક્રમ દર્શાવવો તમામ ન્યૂઝ ચેનલો માટે ફરજિયાત છે જેને માટે 1 જાન્યુઆરી 2023નો સમય નક્કી કરાયો છે. સરકારનુ માનવું છે એરવેવ્સ જાહેર સંપત્તિ છે અને તેનો ઉપયોગ સમાજ અને લોકોના હિતમાં થાય તે જરુરી છે આ માટે આવો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. જોકે જે ચેનલો આ નિયમનું પાલન ન કરે તો તેને માટે સજાની કોઈ જોગવાઈ કરાઈ છે કે નહીં તે અંગે કંઈ ફોડ પડાયો નથી પરંતુ સરકારની આશા છે કે તમામ ન્યૂઝ ચેનલો આ નિયમનું પાલન કરશે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?