By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કસરત કે યોગા કરતી વખતે કે પહેલા આ ભૂલ ન કરવી, નહિ તો પડશે ભારે..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > કસરત કે યોગા કરતી વખતે કે પહેલા આ ભૂલ ન કરવી, નહિ તો પડશે ભારે..
હેલ્થ

કસરત કે યોગા કરતી વખતે કે પહેલા આ ભૂલ ન કરવી, નહિ તો પડશે ભારે..

Web Editor Panchat
Last updated: March 9, 2022 4:37 pm
Web Editor Panchat Published March 9, 2022
Share
SHARE

જીવનમાં સ્વસ્થ અનેતંદુરત રહેવ માટે યોગ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. પરંતુ તેને કરતી વખતે કેટલીક સાવધાની રાખવી અયંત જરૂરી છે. હાલમાં યોગ એ ફિટનેસનું સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જમાં યુવાનોથી લઈને વૃધો, બાળકો અને સ્ત્રીઓ પણ રોજ યોગ કરતાં થઈ ગયા છે. આવા સંજોગોમાં ગમે તેમ યોગ કરવાસ્વાસ્થ્ય માટે સારા નથી હોતા.

યોગના ખરાં લાભ મેળવવા માટે કેટલીક બાબતોનું ચોક્કસ યાન રાખવું જરૂરી છે. જો ધ્યાન ન રાખવામાં આવેતો ફાયદાની જગ્યાએ નુકસાન થવાની શક્યતા રહેલી છે.આ દિવસોમાં ફિટ રહેવા માટે કસરત કરતાં વધુ સારી કોઈ વસ્તુ નથી. પરંતુ શું તમે જાણો છો કે કસરત કરવા માટે પણ કેટલાક નિયમો છે. જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો સ્વસ્થ રહેવાને બદલે આપણું શરીર બીમાર થઈ જશે અને અનેક ભયાનક રોગોનો સામનો કરવો પડશે.

યોગ કરતી વખતે પાણી પીવાનું ટાળવું :- જ્યારે પણ યોગ કરો ત્યારે શરીરમાં ગરમી પેદા થાય છે. જેથી આ સમયે ઠંડુ પાણી પીવાથી શરદી-ખાંસી, એલેર્જી, કફ જેથી તકલીફો થવાની શક્યતા વધારે રહે છે. એટલા માટેયોગ કરતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ.

સ્ટ્રેચિંગ સાથે પ્રારંભ કરો :- વ્યાયામ હંમેશા સામાન્ય સ્ટ્રેચિંગ સાથે પ્રારંભ કરવો જોઈએ. એક જગ્યાએ ઊભા રહીને, તમારા શરીરના વિવિધ ભાગોને ખેંચો. આ સ્નાયુઓનો તણાવ ઓછો કરશે અને તેઓ કઠણ કસરત માટે ગરમ થઈ શકશે. આ કસરત દરમિયાન થતી ઇજાઓને પણ ઘટાડે છે.

કસરત પહેલા અને પછી કંઈ પણ ન ખાવું :- જો તમે કસરત કરો છો, તો પછી એક નિયમ બનાવો કે તમે કસરત પહેલા અને પછી કંઈપણ ખાશો નહીં. ખરેખર, કસરત પહેલા અથવા પછી કંઈપણ ખાવાથી પેટના સ્નાયુઓ પર તણાવ આવે છે અને તેમનામાં તણાવ પેદા થાય છે, જે કરોડરજ્જુને લગતા રોગોનું કારણ બની શકે છે.

વધુ પડતી કસરત ન કરો :- આપણા બધાના શરીરનો આકાર અને ક્ષમતા અલગ છે. તેથી, તે જરૂરી નથી કે દરેક વ્યક્તિ અન્યની જેમ કસરત કરી શકે. તમારા શરીરને જેટલી પરવાનગી આપે એટલી જ કસરત કરો. શરીરની ક્ષમતા કરતા વધારે કસરત કરવાથી શારીરિક ઈજાઓ થઈ શકે છે જે તમારા શરીરને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

You Might Also Like

અઠવાડિયા કરતા વધુ સમય માટે શરદી-ખાંસી રહેતી હોય તો કરો આ કામ, તરત મળશે

કબજિયાત અને ચામડીના રોગ સહીત ઘણી બીમારીઓ દુર કરવા આ આયુર્વેદિક ઉપાય છે બેસ્ટ..

લીંબ જ નહી તેની છાલમાં પણ કરે છે ચમત્કાર !

ભૂખ્યા રહેવા ની જગ્યા એ અપનાવો આ આસાન Tips તરત ઘટવા લાગશે વધારાની ચરબી

Leg Pain: વર્ષો જૂનો પગનો દુખાવો પણ થઈ જશે છુમંતર, અજમાવો ‘દાદી’ના આ ખાસ નુસ્ખા

TAGGED:Exercisehelthyoga
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?