By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !
અમદાવાદગુજરાત

ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !

Web Editor Panchat
Last updated: July 7, 2022 9:53 pm
Web Editor Panchat Published July 7, 2022
Share
SHARE

ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો થઇ શકે છે ચકનાચૂર !

રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ

ગુજરાત સરકારના ચૂંટણી પંચે એક એવો નિર્યણ કર્યો છે જેના કારણે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના સ્વપ્ના તુટી શકે છે, એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150 કરતા વધુ સીટો જીતવાનો તેમની રણનીતિને સ્વયમ ભુુપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ કરવામાં લાગી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે ઓબીસી બેઠકો નાબુદ કરી છે તેના કારણે આમ આદમી પાર્ટી અને કોગ્રેસે તો વાંધો લીધો જ છે સાથે સરકાર અને સંગઠનના ઓબીસી નેતાઓ પણ માને છે કે આનાથી ગુજરાત વિધાનસભામાં ઓબીસી વોટ બેંક તેમનાથી નારાજ થશે દુર થશે પરિણામે વિધાનસભા ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે,

રાજ્યમાં 3252 ગ્રામ પંચાયત ચૂંટણી થવાની છે ત્યારે આ ચૂંટણીમા ઓબીસી સમાજને અનામતનો લાભ મળશે નહી,,સુપ્રિમ કોર્ટે તમામ રાજ્યોને ઓબીસી કમિશન રચીને  વસતીના આધારે  છ મહિનામાં માપદંડ નક્કી કરવા માટે તાકીદ કરી હતી, ગુજરાત સરકારે આવી કોઇ કાર્યવાહી કરી નથી જ્યારે મધ્ય સરકારે આવી કામગીરી પુર્ણ કરી લીધી,,આમ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ઓબીસી બેઠકો અનામત નહી હોય તેના બદલે બધી સમાન્ય બેઠકોની જેમ જ ચૂંટણી થશે,

કલોલમા એવુ તો શુ બન્યુ કે ધારાસભ્ય બળદેવજી ઠાકોરને સીએમ ને નહી પણ પીએમને પત્ર લખવાની પડી જરુર 

મહત્વપુર્ણ બાબત એ છે કે આમ આદમી પાર્ટીએ પણ આ અંગે વિરોધ નોધાવ્યો છે,,ઇશુદાન ગઢવી અને સાગર રબારીએ કહ્યુ હતું કે સરકાર એસસી એસટી ઓબીસી અને મહિલા વિરોધી છે, જેથી તેઓએ ઓબીસી કમિશનની રચના કરી નહી,, જેથી હવે ચૂટણીમાં આ બેઠકોમા અનામતનો લાભ ઓબીસી સમાજને નહી મળે,,

જ્યારે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે માંગ કરી છે કે સરકારની નિષ્ક્રિયતાના કારણે આવી પરિસ્થિતિ ઉભી થઇ છે, હવે ઓબીસી અનામત નક્કી ન થાય ત્યા સુધી3252 ગ્રામ પંચાયતનો ચૂંટણી મોકુફ રાખવુ જોઇએ

સૌથી વધુ ઘમાસાણ તો ભારતિય જનતા પાર્ટીની અંદર થયુ છે, પાર્ટીના ઠાકોર નેતાઓ  હોય કે અન્ય કોઇ ઓબીસી નેતા તમામ સરકારના આ નિર્યણથી નારાજ હોવાનુ જાણવા મળ્યુ છે, તે સિવાય ભારતિય જનતા પાર્ટીના અનેક ઓબીસી નેતાઓ પણ સરકારની નિષ્ક્રિયતા સામે ભાજપ હાઇ કમાન્ડ સુધી પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે, સુત્રોની માનીએતો ભારતિય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ આ અગે સરકારનુ ધ્યાન દોરી ચુક્યા છે, અને જે રીતે વિવાદ

વધ્યો છે તેના કારણે ભારતિય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં તો નુકશાન થશે સાથે ભાજપ ઓબીસી વિરોધી છે તેવી છાપ પણ ઉભી થશે પરિણામે તેની આડ અસર વિધાનસભા ચૂટણીમાં પણ જોવા મળી શકે છે,

મહત્વપુર્ણ બાબતે એ છે કે આ અંગે કેન્દ્રિય ભાજપ પણ સરકારના આ નિર્યણથી નારાજ હોવાનુ જાણવા મળ્યુ છે,ત્યારે હવે સરકાર ઉપર દબાણ વધી રહ્યો છે કે કોઇ પણ રીતે આ વિવાદનો સમાધાન લાવે નહી તો વિધાનસભા

ચૂંટણીમાં  જે પણ પરિણામ આવશે તેના માટે સંગઠન નહી પણ સરકારની જવાબદારી રહેશે,આમ ગુજરાતની ભારતિય જનતા પાર્ટીની સરકાર હવે વિરોધ પક્ષથી તો ઘેરાઇ છે સાથે પોતાના સંગઠનની નારાજગી પણ ભોગવવી પડી રહી છે,

નિષ્ણાંતો માને છે રાજયમાં ઓબીસીમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે જેમાં કોળી અને ઠાકોર 20થી 22 ટકાની આસપાર છે, જ્યારે તે સિવાયની જ્ઞાતિઓની ટકાવારી 22થી 24 ટકાની છે એટલે કે 45થી 48 ટકા મતદારો ઓબીસી છે, અને જો આ વર્ગ ભાજપથી દુર થશે તો તેને મોટા પાયે નુકશાન થશે, મહત્વની વાત એ છે કે હાલમાં જ ઓબીસી મતદારો ભાજપ સાથે જોડાવા લાગ્યા હતા, તેવાં સરકારનો આ નિર્યણ ભાજપ માટે ઘાત સાબિત થઇ શકે છે, કેટલાક નિષ્ણાંતો માને છે કે વટાણા હવે વેરાઇ ગયા છે કારણ   કે સરકાર પાસે હવે ઓબીસી કમિશન રચવાનો સમય નથી, કારણ કે ઓબીસી કમિશન રચીને સર્વે કરવાનુ કામ હવે ન થઇ શકે ,,કારણ કે વિધાનસભા ચુટણી માટે હવે પાચ મહિનાનો સમય બાકી રહ્યો છે, તેવા સમયમાં ઓબીસી કમિશન રચવુ અને  સર્વે કરાવવુ અને તે  પછી 3252 ગ્રામ પંચાયચોની ચૂટણી કરવાવી તે અઘરો ટાસ્ક છે, છતાં હવે વચગાળાનો સમાધાન શુ હોઇ શકે છે તેને લઇને જરુરથી ચર્ચા વિચારણા હાલ સરકારમાં શરુ છે, જોવાનુએ છે  કે સરકાર હવે શુ સમાધાન લાવે છે,,

યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર એ રાજનેતા કોણ- ઓડિયો વાયરલ

યુવરાજ સિહ જાડેજાએ હવે કેમ કર્યો સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીનો  સમર્થન

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPbhupebndra patelBJPc r patilCongresselection commisionFeaturedgujaratlocal body electionobcresrvation
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?