By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ઘણી મોટી બીમારીઓ દુર કરવા માટે ચોકલેટ ખાવી બને છે ઉત્તમ, જાણો કઈ બીમારીમાં ચોકલેટ છે મદદરૂપ..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > ઘણી મોટી બીમારીઓ દુર કરવા માટે ચોકલેટ ખાવી બને છે ઉત્તમ, જાણો કઈ બીમારીમાં ચોકલેટ છે મદદરૂપ..
હેલ્થ

ઘણી મોટી બીમારીઓ દુર કરવા માટે ચોકલેટ ખાવી બને છે ઉત્તમ, જાણો કઈ બીમારીમાં ચોકલેટ છે મદદરૂપ..

Web Editor Panchat
Last updated: March 9, 2022 6:20 pm
Web Editor Panchat Published March 9, 2022
Share
SHARE

નાના કે મોટા દરેક વ્યક્તિને ચોકલેટ ખાવી ખૂબ જ પસંદ હોય છે. દરેક લોકોની ઇચ્છા હોય છે કે તેમને ચોકલેટનું સેવન કરે. એમાં પણ બાળકો ખાસ કરીને ચોકલેટનો ખૂબ જ વધારે સેવન કરતા હોય છે. દરેક બાળકને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે.

સામાન્ય લોકોની માન્યતા હોય છે કે ચોકલેટ ખાવાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય છે. તેમજ દાંતને નુકસાન થાય છે. પરંતુ છેલ્લા થોડા વખતથી થતા એક અભ્યાસમાં એવી વસ્તુ બહાર આવી છે. ચોકલેટ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં પરંતુ સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે ચોકલેટમાં રહેલ આ વધુ ઉંમરના લક્ષણોને આપણા શરીરમાં દેખાવા દેતા નથી આપણા શરીરને હંમેશા માટે યુવાન રહે છે. એટલે કે દરરોજ નિયમિત રીતે બેકઅપ ચોકલેટનું સેવન કરવાથી આપણા શરીરમાં વધતી ઉંમરના કોઇ પણ લક્ષણ દેખાતા નથી તથા માણસનું માનસિક ઉત્તમ રહે છે. તે ઉપરાંત મેમરી પાવર માં ખૂબ જ વધારો થાય છે.

તેમજ તેમની વિચારવાની ક્ષમતા આશરે સો ગણી થઈ જાય છે. દરરોજ ડાર્ક ચોકલેટ ખાવાથી માનસિક ટેન્શન ઓછું થાય છે. ડાર્ક ચોકલેટ ખાવાથી માનસિક ટેન્શન વધારતા હોર્મોન્સ માં પણ નિયંત્રણ આવે છે. માનસિક ટેન્શન તથા ડીપ્રેશનમાં રાહત મેળવવા માટે દરરોજ ખાવી જોઈએ માનસિક ટેન્શનમાં રાહત મેળવવા માટે દરરોજ ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ.

તમે ડાર્ક ચોકલેટ ખાવાથી ઇલેક્શન એફ એસ નો અનુભવ કરશો તે ઉપરાંત ચામડી માટે પણ ડાર્ક ચોકલેટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ચોકલેટનું સેવન દરરોજ નિયમિત રીતે કરવું જોઈએ ચોકલેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો હોય છે. તે આપણી સરે શરીરની ચામડીને વૃદ્ધ થવા દેતા નથી તેમ જ આપણા શરીરની ચામડી ઉપર કરચલી પડી હોય તો તે દૂર કરે છે.

તે આપણી ચામડી ને હંમેશા સ્વસ્થ અને તાજી રાખે છે. તેના ગુણોને કારણે આજકાલ દરેક વ્યક્તિ ચોકલેટનું વધારે પડતું સેવન કરે છે. અને આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડ એટલે કે ચોકલેટ બાદ ચોકલેટ ફેશિયલ ટેક્સને ચોકલેટ ક્રીમ તથા ચોકલેટ સ્ક્રબનો જમાનો આવી ગયો છે. અને દરેક વસ્તુ ચોકલેટ ને લગતી સૌંદર્ય સંસાધનો પર ચોકલેટ ને લગતા બનવા માંડ્યા છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિને હાઇબ્લડપ્રેશરની હોય ત્યારે ખૂબ જ લાભદાયી સાબિત થઇ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનું બીપી અત્યંત ઘટી ગયું હોય ત્યારે તેમને ચોકલેટ આપવામાં આવે છે. તેથી તેમનું બીપી વધી જાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને કોલેસ્ટ્રોલ લેવલ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા માટે પણ ખૂબ જ લાભદાયી છે.

ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે પણ ચોકલેટ ખૂબ જ લાભદાયી છે. ચોકલેટ ખાવાથી મગજ એકદમ સ્વસ્થ રહે છે. એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે દરરોજ બે કપ ચોકલેટ સેવન કરવાથી મગજ સ્વસ્થ રહે છે. અને યાદશક્તિમાં વધારો થાય છે. તથા ચોકલેટનું સેવન કરવાથી મગજમાં યોગ્ય પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ થાય છે.

હૃદય રોગના દર્દી માટે ચોકલેટ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે દરરોજ ચોકલેટનું સેવન કરવાથી હૃદયની ચાલીસ ટકા જેટલો ઘટાડો થઈ છે. અને હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.

એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર ચોકલેટ કરતાં ચોકલેટ ડ્રિંક વધારે ઉપયોગી સાબિત થઈ છે. એટલા માટે આજકાલ હોટ ચોકલેટનું સેવન ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. તેનું સેવન કરવાથી હૃદયરોગ થવાની સંભાવના ઘટી જાય છે. અને આપણા હૃદયને તંદુરસ્ત રાખવા માટે ચોકલેટ સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ છે.

તે ઉપરાંત મગજને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પણ ચોકલેટ સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ છે. માનસિક ટેન્શન માં ઘટાડો કરવા માટે પણ ચોકલેટ સૌથી વધારે ઉપયોગી થાય છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર ડાર્ક ચોકલેટ ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. એક સાથે જો ખૂબ જ વધારે પ્રમાણમાં હવે નિયમિત રીતે ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અને આપણા શરીરને મજબૂત બનાવે છે. ડાર્ક ચોકલેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કોફી લેવાની માત્રા વધારે હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:choco01
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?