By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે
અમદાવાદગુજરાત

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

Web Editor Panchat
Last updated: August 6, 2022 4:09 pm
Web Editor Panchat Published August 6, 2022
Share
SHARE

ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

 

27 વર્ષ બાદ પણ ગુજરાત ભાજપનો અજેય ગઢ રહેશે તેવા સંકેતો સટ્ટા બજારનો સર્વે આપી રહ્ચુ છે,જ્યારે કોંગ્રેસ બીજા નંબરે અને આપ ત્રીજા નંબરે રહે તેવી સંભાવનાઓ સટ્ટા બજારે વ્યક્ત કરી છે,તે સિવાય ભાવોની વાત કરીએ ભાજપનો ભાવ માત્ર 25 પૈસા છે, તો કોંગ્રેસનુ ભાવ એક રુપિયા જ્યારે આમ આદમી પાર્ટીનો ભાવ 5 રુપિયા છે, ભાવોથી મતલબ સાફ છે કે ભાજપ જીત માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા છે, છતા સટ્ટા બજારના સુત્રો કહે છે કે આ આખરી નથી, માહોલ પ્રમાણે સ્થિતિ બદલાઇ શકે છે,

બાપુનગર વિધાનસભા બેઠક જીતવા માટે સી આર પાટીલ કેમ ઉતર્યા મેદાનમાં

ગુજરાતમાં ઇલેક્શન નજીક છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો પોતાની રીતે કેટલી સીટો મળશે તેને લઇને સર્વે કરાવી રહી છે, ભાજપ તો એક થી વધુ એજન્સીઓ પાસે સરકારી અને ખાનગી સર્વે કરાવીને બેઠક પ્રમાણે જીતની રણનીતિ તૈયાર કરી રહી છે, કોંગ્રેસ પણ પોતાની રીતે સર્વે કરાવી રહી છે, તો આમ આદમી પાર્ટી પણ તેમા બાકાત નથી, ત્યારે સટ્ટા બજાર પણ ગુજરાતમાં કોની સત્તા આવશે તેને લઇને અત્યારથી સક્રીય બન્યુ છે, હાલ માં જ સટ્ટા બજારમાં  ભાજપ હોટ ફેવરિટ છે, જ્યારે વિપક્ષ માટે કોગ્રેસની મજબુત દાવેદારી છે, જ્યારે આમ આદમી પાર્ટી 2017 કરતા આ વખતે ગુજરાતમાં ખાતુ ખોલાવશે તેમ સટ્ટા બજારનુ ગણિત કહી રહ્યુ છે, સટ્ટા બજારના હાલના સર્વેની માનીએ તો ભારતિય જનતા પાર્ટીને 130-132 બેઠકો પ્રાપ્ત થઇ શકે છે,  કોંગ્રેસને 41-45 સીટો પ્રાપ્ત થઇ શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 4થી 6 બેઠકો મળી શકે છે, સટ્ટા બજારના સુત્રોની વાત માનીએ તો જેનુ ભાવ સૌથી ઓછુ હોય એનો ઘોડો વિનમાં માનવામાં આવે છે,સટ્ટા બજારનો ગણિત લગભગ સાચુ માનવામાં આવે છે,, છતાં સટ્ટા બજારના જાણકારો માને છેકે હજુ આ તો પ્રાથમિક તબક્કાની વાત છે,,જેમ જેમ ચૂટણી તારીખો નજીક આવશે તેમ તેમ સટ્ટા બજારમાં ભાવો અને સીટોમાં પણ ચઢાવ ઉતાર જોવા મળશે,

ગુજરાત સરકારથી આર એસ એસની ભગની સંસ્થા કેમ છે નારાજ !

તે સિવાય બીજો સર્વે પણ માર્કેટમાં વાયરલ થઇ રહ્યો છે,જેમાં ભાજપને 92, આમ આદમી પાર્ટીને 78 અને કોંગ્રેસને 12 સીટો મળવાની વાત કેહવાઇ  છે,  જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી મતદાન પુર્ણ થયા બાદ મતગણતરી થાય ત્યારે સાચી વાત સામે આવશે,

ભારતિય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ રાજ્યમાં 182 બેઠકો પણ ભાજપનો ભગવો લહેરાવવા માટે દિન રાત એક કરી રહ્યા છે, તેઓ અને તેમની ટીમ દરેક વિધાનસભા બેઠક પ્રમાણે માઇક્રો પ્લાનિંગ કરીને કામ કરી રહ્યા છે, તેમ છતાં સટ્ટા બજાની દૃષ્ટિએ ગુજરાતમાં ભાજપને 150 સીટો પણ મળતી નથી એટલે કે પુર્વ મુખ્ય પ્રધાન માધવસિહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસને ઐતિહાસિક જીત 149 બેઠકો સાથે પ્રાપ્ત થઇ હતી, જે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સમયમાં પણ ભાજપ રેકોર્ડ બ્રેક કરી શક્યુ ન હતું, ત્યારે હવે મહારાષ્ટ્રિય ચંદ્રકાંતપાટીલ ગુજરાતની રાજનીતિમાં એક નવો ઇતિહાસ સર્જવા માંગે છે,  તેઓ ગુજરાતની તમામ બેઠકો ભાજપના ખાતામાં જાય તે માટે મહેનત કરે છે, તેમનો સ્વપ્ન છે કે 182 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય, પણ સટ્ટા બજારની દૃષ્ટિએ ભાજપને માત્ર 130થી 132 બેઠકો મળશે, સુત્રોની વાત સાચી માનીએ તો ચંદ્રકાંત પાટીલના નેતૃત્વમાં ભાજપને 150 કરતા વધુ બેઠકો મળે તો ચંદ્રકાંત પાટીલને ગુજરાતનો મુખ્ય પ્રધાન પ્રધાન પદ ભેટમાં મળી શકે છે,

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPAAP ISUDAN GADHAVIAAPGujaratASSEMBLY ELECTION2022BJPCongresscongress bjp 2022election2022Featuredsatta
Share This Article
Facebook Twitter Email Print
1 Comment
  • રાકેશ પંજાબી says:
    August 6, 2022 at 4:29 pm

    ત્રિપાંખિયો જંઞ રહેશે અને પરીણામ કટોકટ આવશે સરકાર બનાવવા ભાજપ સંપૂર્ણ તાકાત લગાવશે ધારી સફળતા નહીં જ મલે સરકાર પાતળી બહુમતીથી જ બનશે હજું ઉમેદવારો જાહેર થયાં બાદ મોટીસંખ્યામાં ઉથલપાથલ જોવા મળશે પોતાની વ્યક્તિગત તાકાત સમાજ નું લેબલ ભૂતપૂર્વ કામગીરી સત્તા નજર આવતાં ટેકેદારો કંઈ પણ કામ નહીં આવે નવાં સ્વચ્છ ઉમેદવારો કોઈ પણ પક્ષના હશે તેઓ બાજી મારી જશે

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?