By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading:  નારાજ માલધારી સમાજને ભાજપ સરકારે કેવી રીતે ખુશ કર્યો?
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર >  નારાજ માલધારી સમાજને ભાજપ સરકારે કેવી રીતે ખુશ કર્યો?
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

 નારાજ માલધારી સમાજને ભાજપ સરકારે કેવી રીતે ખુશ કર્યો?

Web Editor Panchat
Last updated: September 22, 2022 5:58 pm
Web Editor Panchat Published September 22, 2022
Share
SHARE

રાજય સરકારે ગુજરાત ના નારાજ માલધારી સમાજ ને મનાવવા અને ખુશ કરવા માટે મોટો નિર્ણય કર્યો છે..રાજય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
મહેસાણા જિલ્લાના પ્રખ્યાત તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ અને જિર્ણોધ્ધાર ના કામો માટે રૂ. પાંચ કરોડ ૩ર લાખ ૧૬ હજારની ખાસ કિસ્સા તરીકે તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે .અંદાજે ૯૦૦ વર્ષ જૂના અને અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરૂની ગાદી સ્થાન વાળીનાથ મહાદેવ મંદિરમાં આ રકમમાંથી કંપાઉન્ડ વોલ, રોડ, યાત્રિ સુવિધા શેડ , શૌચાલય, પાર્કિંગ વ્યવસ્થા જેવી વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે ત્યારે માલધારી સમાજ ના આગેવાન સંજય દેસાઈએ આવકાર્યો છે જયારે કોંગ્રેસ ના માલધારી સમાજ ના નેતા નાગજી ભાઈ દેસાઈએ રાજય સરકારના નિર્ણય ને આવકારતા કહ્યું હતું કે આ સરકારે ખુબ સારો નિર્ણય કર્યો છે જોકે માલધારી સમાજ ના આસ્થા ના કેન્દ્ર સમાન 63 જેટલા મંદિરો રાજ્યમાં આવેલા છે તેને પણ વિકસિત કરવામાં આવે……ત્યારે નોંધનીય છે કે ગુજરાત માં રાજય સરકાર દ્વારા ઢોર નિયંત્રક કાયદો લાવવો આવ્યો હતો જેને કારણે શહેરી વિસ્તારમાં રહેતો માલધારી સમાજ પરેશાન થઇ ગયો હતો તેમના દ્વારા રાજય સરકાર ના ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગણી સાથે આંદોલન કર્યા હતા જેને લીધે આખરે માલધારી સમાજ ના દબાણ વશ ગુજરાત વિધાનસભામાં રાજય સરકારે કાયદો પાછો ખેંચવાની ફરજ કરવી પડી હતી જોકે માલધારી સમાજમાં વ્યાપેલા રોષ ને ખાળવા માટે રાજય ની ભાજપ સરકારે માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર તરભના વાળીનાથ મહાદેવ મંદિર ને વિકસિત કરવાની જાહેરાત કરી છે જેથી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ભાજપ ને મોટું રાજકીય નુકશાન ના થાય.

 

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરૂની ગાદી સ્થાનતરભના વાળીનાથ મહાદેવભૂપેન્દ્ર પટેલમાલધારીવાળીનાથ મહાદેવ મંદિર
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?