By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હું તો માફી માંગવા તૈયાર છું, પણ શું ભાજપએ યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડાં કર્યા શું તમે એની માફી માંગશો?: યુવરાજસિંહ જાડેજા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હું તો માફી માંગવા તૈયાર છું, પણ શું ભાજપએ યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડાં કર્યા શું તમે એની માફી માંગશો?: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદગુજરાત

હું તો માફી માંગવા તૈયાર છું, પણ શું ભાજપએ યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડાં કર્યા શું તમે એની માફી માંગશો?: યુવરાજસિંહ જાડેજા

Web Editor Panchat
Last updated: August 30, 2022 9:23 pm
Web Editor Panchat Published August 30, 2022
Share
SHARE

હું તો માફી માંગવા તૈયાર છું, પણ શું ભાજપએ યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડાં કર્યા શું તમે એની માફી માંગશો?: યુવરાજસિંહ જાડેજા

મળતીયાઓએ પેપર ફોડ્યા, યુવાનોના સપના રોડાયા, રોજગાર આપવાની જગ્યાએ રોજગાર છીનવી લીધો અને ભ્રષ્ટાચાર કરી રહેલા પોતાના નેતાઓ માટે શું તમે જનતાની માફી માંગશો?: યુવરાજસિંહ જાડેજા

જો નીતિનભાઈના આક્ષેપો એટલા જ સાચા હોય તો આપણે ઓપન ફોરમમાં એક ડિબેટનું આયોજન કરીએ: યુવરાજસિંહ જાડેજા

ઓપન ફોરમની ડીબેટમાં તમારી પાસે જે સત્ય હોય, તથ્ય હોય, આંકડા હોય એ તમે લઈને આવો અને અમારી પાસે જે સત્ય, તથ્ય અને આંકડા હશે એ અમે લઈને આવીશું: યુવરાજસિંહ જાડેજા

ઓપન ફોરમની ડીબેટ કરીએ એટલે પ્રજા નક્કી કરે કે કોણ ભરમાવે છે? કોણ ભટકાવે છે? કોણ ગુમરાહ કરે છે? કોણ અટકાવે છે? અને કોણ લટકાવે છે?: યુવરાજસિંહ જાડેજા

ભાજપ સરકારે ૨ લાખ સરકારી રોજગારી આપવાનું અને ૨૦ લાખ અન્ય રોજગારી આપવાનું વચન આપ્યું હતું! તો એમાંથી તેમણે કેટલી રોજગારી આપી એનો હિસાબ આપો: યુવરાજસિંહ જાડેજા

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું કે, માનનીય નીતિનભાઈ પટેલે ફેસબુક લાઈવના માધ્યમથી કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા દુષ્પ્રચાર કરી રહ્યા છે. તેમણે નામજોગ વાત કરીને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા રોજગારી આપવાની બાબતે યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે. પરંતુ મારે તેમને કહેવું છે કે હમણાં ભાજપ સરકારે જ્યારે બજેટ રજૂ કર્યું હતું તેમાં ભાજપ સરકારે ૨ લાખ સરકારી રોજગારી આપવાનું અને ૨૦ લાખ અન્ય રોજગારી આપવાનું વચન આપ્યું હતું! તો ખરેખર રૂપે એમણે વિધાનસભાના ફ્લોર પર જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે તપાસવા જોઈએ, તો એમાંથી તેમણે કેટલી રોજગારી આપી એનો હિસાબ આપવો જોઈએ.

વિધાનસભા ફ્લોર ઉપર કહેવામાં આવેલ પોતના આંકડાઓને પહેલાં તપાસે, ૨ વર્ષ પહેલાં ૧૭૭૭ લોકોને રોજગારી આપી અને એક વર્ષ પહેલાં ૧૨૩૮ રોજગારી આપવામાં આવી એવા વિધાનસભામાં એમના દ્વારા જ આપવામાં આવેલ સ્ટેટમેન્ટ છે. જો તમારા આક્ષેપો એટલા જ સાચા હોય તો આપણે ઓપન ફોરમમાં એક ડિબેટનું આયોજન કરીએ એમાં તમારી પાસે જે સત્ય હોય, તથ્ય હોય, આંકડા હોય એ તમે લઈને આવો અને એમાં અમારી પાસે જે સત્ય, તથ્ય અને આંકડા હશે એ અમે લઈને આવીશું.

મૂળ મુદ્દો એ છે કે ભાજપ વાળા રોજગારી આપવામાં જ્યારે નિષ્ફળ થયા ત્યારે આમ આદમી પાર્ટી વિરુદ્ધ આવા નિવેદનો કરે છે. નીતિન કાકા તો મારા વડીલ છે. મુખ્યમંત્રી બનવા માટે લાયક અને સક્ષમ હતા. એમની પાર્ટી એ જ એમની સાથે અન્યાય કર્યો છે. તેમણે કહ્યું છે કે યુવરાજસિંહએ માફી માંગવી જોઈએ, મારે તેમણે કહેવું છે કે તેઓ મારા વડીલ છે, હું પણ એમને પ્રેમ થી કાકા કહું છું. હું તો નાનું બાળક છું એમની સામે અને હું માફી માંગવા તૈયાર છું. પણ શું તેઓ જનતાની માફી માંગશે?

ભારતીય જનતા પાર્ટીએ યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડાં કર્યા શું એની માફી માંગશો?
આટલા આટલા એમના મળતીયાઓએ પેપર ફોડ્યા શું એની માફી માંગશો?
યુવાનોના સપના રોડાયા શું એની માફી માંગશો?
રોજગાર આપવાની જગ્યાએ રોજગાર છીનવી લીધો શું એની માફી માંગશો?
ભ્રષ્ટાચાર કરી રહેલા પોતાના નેતાઓ માટે માફી માંગશો?
તો હું પણ કાકા ની માફી માંગી લઈશ.

જો ખરેખર યુવાનોને રોજગારી આપી હોય તો આપણે સાચ્ચે ઓપન ફોરમ પર ડિબેટ કરીએ તમે તમારી વાત રાખો અને અમે અમારા તથ્યો અને સત્ય જનતા સામે રાખીએ. એટલે પ્રજા નક્કી કરે કે કોણ ભરમાવે છે? કોણ ભટકાવે છે? કોણ ગુમરાહ કરે છે? કોણ અટકાવે છે? અને કોણ લટકાવે છે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPAAPGujaratYUVARAJ
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?