By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જો યુવાન ને સમયસર નોકરી મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત!
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > જો યુવાન ને સમયસર નોકરી મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત!
ગુજરાત

જો યુવાન ને સમયસર નોકરી મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત!

Web Editor Panchat
Last updated: March 17, 2022 11:24 am
Web Editor Panchat Published March 17, 2022
Share
SHARE

જયારે કોઈ કાર્ય સમય પર પૂર્ણ ના થાય તો એ પછી એ કાર્ય અશુભ થઇ જાય છે તેવું માનવામાં આવે છે.  આવી જ એક ઘટના છોટાઉદેપુરના એક યુવક સાથે ઘટી હતી.

 

CRPF નોકરી મેળવવા હાઈકોર્ટમાં કરી હતી અરજી

છોટા ઉદેપુરના ગામ જામલીના યુવાને ઈન્ડિયન CRPF નોકરી મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાંથી યુવાનને નોકરી આપતો હુકમ પણ કરવામાં આવ્યો. આ અંગે જાણ કરવા વકીલે યુવાનને ફોન કર્યો ત્યારે તેના પિતાએ કહ્યું કે, આ ખુશીના સમાચાર સાંભળવા હવે તેમનો દીકરો જીવિત નથી.

સીઆરપીએફમાં રાયફલમેન તરીકેની જાહેરાત આવતા રાજુ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. આ ફોર્મમાં ભૂલમાંથી એસ.સી. અને એસ.ટી. કેટેગરીમાં તેને દર્શાવ્યું હતું. સાથે બીજી એક કોલમમાં સવાલ કરાયો હતો કે, તમે કેન્દ્રશાસિત પ્રદેશના હોવ તો એસ.સી એસ.ટી. તરીકેના લાભ મળશે નહિ. સવાલ નહિ સમજાતા તેને યસની ટીક કરી હતી, જેના લીધે તમામ લાયકાતો ધરાવતા છતાં નોકરી આપવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે રાજુ દ્વારા થયેલી તકનિકી ભૂલને માનવ સહજ નહિ ગણાવીને નોકરીમાં લેવા આદેશ કર્યો હતો.

 

જીતના સમાચાર આપવા જયારે યુવક ના ઘરે ફોન કરવામાં આવ્યો ત્યારે

એડવોકેટ નમ્રતા શાહે જણાવ્યું હતું કે,  હાઈકોર્ટનાં આદેશની જાણ આપવા મેં ફોન કર્યો ત્યારે રાજુનું બેસણું ચાલી રહ્યું હતું. એક અઠવાડિયા પહેલાં રાજુનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

 

You Might Also Like

વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ

એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ

સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

TAGGED:CRPFgujrathighcourt
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી
ગુજરાત ધર્મ દર્શન સમસ્યા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર
ગુજરાત ભારે વરસાદ સમસ્યા હવામાન
વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર
ગુજરાત બોટાદ સમસ્યા
ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો
ગવર્મેન્ટ ગુજરાત ધર્મ દર્શન
કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી કાયદો ગુજરાત ભાજપ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?