By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નૂતન વર્ષે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટની મળશે ભેટ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > રાજકોટ > નૂતન વર્ષે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટની મળશે ભેટ
ગુજરાતદેશ વિદેશરાજકોટ

નૂતન વર્ષે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટની મળશે ભેટ

Web Editor Panchat
Last updated: December 16, 2022 6:49 pm
Web Editor Panchat Published December 16, 2022
Share
SHARE

નૂતન વર્ષે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટની મળશે ભેટ

સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતી રાજકોટને નૂતન વર્ષે આંતર રાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળશે..પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અથાગ મહેનત અને દીર્ઘ દ્રષ્ટિને પરિણામે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે.તેમના કાર્યકાળ દરમ્યાન રાજકોટમાં આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું ભુમીપુજન કરાયું હતું ત્યારે હવે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીઅને સૌરાષ્ટ્રનું સ્વપન સાકાર કરવા થઇ રહ્યું છે..જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આગામી સમયમાં ખુલ્લું મુકવામાં આવશે.

રાજકોટનું હિરાસર એરપોર્ટ સંપૂર્ણપણે તૈયાર થઇ ગયું છે. સૂત્રોની વાત માનીએ તો જાન્યુઆરીમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન-DGCAને સોંપવામાં આવશે. DGCA તરફથી લીલી ઝંડી મળ્યા બાદ અહીંથી હવાઈ સેવા શરૂ થઇ શકે છે. પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાનો એરપોર્ટ પરથી ઉડાન ભરશે.ત્યારબાદ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ શરૂ થશે. આ એરપોર્ટના પાછળ નિર્માણ 1400 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.

 

પંજાબમાં ભાજપની જીત થશે..વિજય રૂપાણી

દેશની સુરક્ષા, સન્માન અને ગૌરવ માટે લડનારા ભારતીય સેનાના વીર જવાનોને આજે વિજય દિવસના અવસરે કૃતજ્ઞતાસહ નમન ભુપેન્દ્ર પટેલ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:airportbhupendra patecmcmo gujaratgujaratindiainternationalNarendra Modirajkotvijay rupani
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?