By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આ શાકભાજી ના બીજ ફેકવાની બદલે કરો તેનો આવી રીતે ઉપયોગ ગંભીર બીમારીઓ બચવામાં મળશે મદદ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > આ શાકભાજી ના બીજ ફેકવાની બદલે કરો તેનો આવી રીતે ઉપયોગ ગંભીર બીમારીઓ બચવામાં મળશે મદદ
હેલ્થ

આ શાકભાજી ના બીજ ફેકવાની બદલે કરો તેનો આવી રીતે ઉપયોગ ગંભીર બીમારીઓ બચવામાં મળશે મદદ

Web Editor Panchat
Last updated: March 21, 2022 2:17 pm
Web Editor Panchat Published March 21, 2022
Share
SHARE

શું તમે જાણો છો કે કેટલાક ફળો અને શાકભાજીના બીજ પણ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. જો કે, ઘણા લોકો આ બીજ ફેંકી દે છે, પરંતુ હવે કોઈપણ શાકભાજીના બીજ ફેંકતા પહેલા તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તે જાણી લો. આ બીજને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર, ફેટ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જેના કારણે તેને કોઈપણ ડિશમાં સામેલ કરી શકાય છે. તો ચાલો જાણીએ એવા કયા બીજ છે, જેને તમારે કચરાપેટીમાં ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવો જોઈએ.

 

 

​કોળાના બીજથી રોગપ્રતિકારક શક્તિ થશે મજબૂત

મોટાભાગના લોકો કોળાના બીજ ફેંકી દેતા હશે, પરંતુ તમને જણાવી દઈએ કે આ બીજ ખૂબ જ ઉપયોગી છે. એવું માનવામાં આવે છે કે તેમાં ચરબી અને વિટામિન્સ ખૂબ સારી માત્રામાં હોય છે. તેથી તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. કોળાના બીજ કાચા ખાઈ શકાય છે, પરંતુ શેકેલા બીજ વધુ સ્વાદિષ્ટ લાગે છે.

 

પપૈયાના બીજ પણ છે ખૂબ ઉપયોગી

આ સિવાય પપૈયાના બીજ પણ ખૂબ કામના છે. પપૈયાના બીજને ઘણા રોગો માટે શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. આ બીજમાં ઘણા રોગો અને ઓક્સિડેટીવ સ્ટ્રેસના જોખમને રોકવાની ક્ષમતા છે. પપૈયાના બીજમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફીનોલ્સ હોય છે. તમે પપૈયાના બીજને કાચા ખાઈ શકો છો.

આમલીના બીજથી હાર્ટ રહેશે ફિટ

આ સિવાય બહુ ઓછા લોકો જાણતા હશે કે આમલીના બીજ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ બીજ ફક્ત તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ તમારા દાંત માટે પણ ફાયદાકારક છે. આટલું જ નહીં તેને ખાવાથી ઈન્ફેક્શન થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે.

નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

You Might Also Like

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વિભાગના અધિકારીઓને કોરોના સામેની સુરક્ષા માટે પ્રો-એક્ટિવ તૈયારીઓ માટે આપ્યો આદેશ

સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે સેન્ટ્ર્લ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેરની 14 મી બેઠક અંતર્ગત ત્રિદિવસીય સ્વાસ્થય ચિંતન શિબિર : બીજો દિવસ

Health Tips: હળદરવાળું દૂધ જ નહીં તેનું પાણી પણ છે ખૂબ ફાયદાકારક, આજથી જ પીવાનું કરી દો શરૂ

ભૂખ્યા રહેવા ની જગ્યા એ અપનાવો આ આસાન Tips તરત ઘટવા લાગશે વધારાની ચરબી

શેરડીનો રસ માત્ર ગરમી જ નહીં કેન્સરમાં પણ આપે છે રાહત

TAGGED:healthhealthtipshealthyheart
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?