By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં
અમદાવાદગુજરાત

શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં

Web Editor Panchat
Last updated: July 27, 2022 7:51 pm
Web Editor Panchat Published July 27, 2022
Share
SHARE

 

શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં

ગુજરાતમાં 80 લાખ પરિવારો પીડીએસ, એટલે કે સસ્તા અનાજના દુકાનથી સરકારી અનાજ લઇને પોતાનુ ગુજરાન ચલાવે છે,,તેવામાં બાપુનગર વિસ્તારના હંસ કોલોની અને ઇન્દિરાનગર પાસે સરકારી અનાજ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં જોવા મળ્યા, ત્યારે સવાલ એ છેકે ગરીબોનો અનાજ આમ કચરા પેટીમાં કેમ ફેકી દેવાયા હશે, શુ તે ખરાબ હશે,, અને જો ખરાબ હોય તો શુ સરકાર ગરીબો સાથે મજાક કરે છે,અને ગરીબોને સડેલા અનાજ ખાવા માટે વિતરણ કરે છે

બાપુનગર વિસ્તારના દલસુખ ભાઇ પટેલે જણાવ્યુ છે કે ઇન્દિરા નગરના ભરત ડોડીયા નામના સ્થાનિક આગેવાને ફોન કરીને માહિતી આપી કે અહી સરકારી અનાજના કટ્ટા કચરામાં પડ્યા.છે, જે અનાજને ગાયમાતા ખાઇ રહ્યા હતા, તપાસ કરી તો ખબર પડી, ગરીબોને વિતરણ કરવામાં આવતા હોય તેવા સરકારી અનાજ જણાયુ હતું,,આ અનાજ ખરાબ હોવાથી તેને ફેકાયુ હશે તેમ લાગી રહ્યુ છે, એક તરફ જ્યાં ગરીબો ભુખ્યા લોકોને પુરતું જમવાનું નથી મળતું, તેમજ બીપીએલ કાર્ડના ગરીબોને  સરકાર દ્વારા આપવામાં આવતો અનાજનો  પુરવઠો પણ પુરતો  મળતો નથી, ત્યારે આ અનાજના કટ્ટાઓ જે રીતે ફેકાયા છે,,તેનાથી ગરીબ જનતાના ટેક્સના નાણાંનો બગાડ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે,

જાહેરમાં આવી રીતે સરકારી અનાજ ફેકવામા આવતુ હોય તો સમગ્ર ગુજરાતમાં સરકારી અનાજની શુ દુર્દશા હશે તે એક મોટો સવાલ છે,

એક તરફ ગરીબો માટે સસ્તા અનાજની દુકાન મા અનાજ ચોખા મળતા નથી ગરીબો ની ભુખ ભાંગી શકાતી નથી ત્યારે સરકારી અનાજ ની દુર્દશા ની આ ઘટના ઘણુ બધુ કહી જાય છે સરકારી અનાજ ની દુર્દશા કરનારા કોઈ પણ અધિકારીઓ હોય કે સસ્તા અનાજની દુકાનો વાળા હોય આ બાબતની યોગ્ય તપાસ કરી સખ્ત મા સખ્ત કાર્યવાહી કરવી જોઈએ સાથે ઉચ્ચ કક્ષાએ આની તપાસ થવી જોઇએ કે આ અનાજ કેમ ફેકાયુ છે,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AHMDABADAHMDABAD DISTRICgujaratPDS
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?