By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદગુજરાતરાજકારણ

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

Web Editor Panchat
Last updated: March 16, 2022 8:52 am
Web Editor Panchat Published March 14, 2022
Share
SHARE

સીઆર પાટીલનુ નાક કાપનારી મનિષ કુકડીયા કોણ છે

સીઆર પાટીલના ગઢ સમાન સુરતમાંથી ભાજપ સામે માઠા સમાચાર આવ્યા છે, 38 દિવસ પહેલા આપના જે કાઉન્સિલર્સને ભાજપાએ તોડી હતી તૈ પૈકી વોર્ડ નંબર ચારના કાઉન્સિલર મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઇ ગયા,ત્યારે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ તેમને ઘર વાપસી કરાવી હતી,આપમાં આવતાની સાથે જ મનિષા કુકડિયા અને તેમના પતિ જગદિશ ભાઇએ ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, મનિષાબેને ભાજપમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યા કે સરકારી ગ્રાન્ટના 20 ટકા પાર્ટી ફંડમાં જમા કરાવી લેવાય છે.જે યોગ્ય નથી,

 

'આપ' કોર્પોરેટર ની શા માટે ઘરવાપસી?
"જે પાર્ટી એ અમારી જેવા સામાન્ય કાર્યકર્તાને લીડરશિપ આપી. જે કાર્યકર્તાઓ એ અમારી જીત માટે રાત દિવસ એક કર્યા. અરવિંદ કેજરીવાલ જીએ અમારા પર આટલી આશા રાખી એમની સાથે વિશ્વાસઘાત થાય એ અસહ્ય હતું." pic.twitter.com/6Umc1qCvta

— AAP Gujarat (@AAPGujarat) March 14, 2022

મનિષા કુકડિયા કેમ બન્યા ભાજપના બાગી
વર્ષ 2021માં છ મહાનગર પાલિકાની ચુટણી થઇ,જેમાં અમદાવાદ, રાજકોટ,વડોદરા જામનગર ભાવનગર મહાનગરમાં ભાજપની પ્રચંડ જીત થઇ, કોગ્રેસનો કક્કો નિકળી ગયો પણ સુરત જે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનુ ગઢ ગણાતુ હતુ, ત્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બન્યો,,સુરત મહાનગર પાલિકાના પરિણામો સી આર પાટીલ માટે આંચકા રુપ હતા.સુરતમાં જે રીતે આપનો ઉદય થયો, તેનાથી ભાજપ માટે ગાંધીનગરમાં અસ્તાંચલ દેખાતુ હતુ, આમ આદમી પાર્ટીના કાઉન્સિલર વિપક્ષની ભુમિકા કોગ્રેસ કરતા પણ વુધ આક્રમક રીતે ભજવતા હતા જેના કારણે સત્તાધારી ભાજપ ભીંસમાં મુકાતુ હતુ, તેવા સંજોગોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સહિત સિનિયર નેતાઓએ ઓપરેશન આપતોડ શરુ કર્યો,,જેના ભાગ રુપે આપના કાઉન્સિલર્સ ને તોડવના માટે સ્થાનિક આગેવાનોને જવાબદારી સોપી શહેર ભાજપના સિનિયર નેતાઓએ આમ આદમી પાર્ટીના ડગમગી જાય તેવા કોર્પોરેટર્સનો સંપર્ક સાધ્યુ,, તો કેટલાક લાલચુ કોર્પોર્ટર્સને સત્તાકિય અને આર્થિક પેકેજની ઓફર કરાઇ,, તો મનિષા કુકડિયા સહિત છ કાઉન્સિલર્સ ભાજપના પેકેજથી લલચાયા અને ભાજપમાં જોડાઇ ગયા,, તે સમયે ભાજપમાં જોડાનારા કાઉન્સિલરે મનિષા કુકડિયાએ કહ્યુ હતુ કે તેઓ પોતાના વિસ્તારના કામ વધુ સારી રીતે કરી શકે તેના માટે તેઓ ભાજપમાં જોડાયા છે

'આપ' કોર્પોરેટર ની શા માટે ઘરવાપસી?
"જે પાર્ટી એ અમારી જેવા સામાન્ય કાર્યકર્તાને લીડરશિપ આપી. જે કાર્યકર્તાઓ એ અમારી જીત માટે રાત દિવસ એક કર્યા. અરવિંદ કેજરીવાલ જીએ અમારા પર આટલી આશા રાખી એમની સાથે વિશ્વાસઘાત થાય એ અસહ્ય હતું." pic.twitter.com/6Umc1qCvta

— AAP Gujarat (@AAPGujarat) March 14, 2022

ભાજપમાં થાય છે ભ્રષ્ટાચાર -મનિષા કુકડિયા
જો કે 38 દિવસ બાદ જ મનિષા કુકડિયાના સુર બદલાયા છે, તેમને ભાજપ ઉપર જ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યુ છે કે સરકારી કામોમાં 20 ટકા ફંડ પાર્ટી ફંડ માટે જમા કરાવવાનુ હોય છે, જે માટે તેઓ તૈયાર ન હતા, તેઓને લાગ્યુ કે ભાજપ કરતા આમ આદમી પાર્ટી સારી હતી,, સાથે તેમના પતિ જગદિશ ભાઇએ પણ ભાજપમાં સ્વમાન ન જળવવાની વાત કરી હતી મનિષા કુકડિયાના નિવેદને ભાજપની ભ્રષ્ટચારમુક્ત શાષનની પોલ ખોલી નાખી છે,મનિષા કુકડિયાને ભાજપમાં લાવનાર નેતાઓની સ્થિતિ કફોડી થઇ છે, આમ તો વડા પ્રધાન નરેન્દ્રમોદી કહેતા હોય છેકે પુર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સમયમાં એક રુપિયા દિલ્હીથી મોકલવામાં આવે તો લોકો સુધી પહોચતા તે 15 પૈસા થઇ જતું, ત્યારે ભાજપમાં એક રુપિયો મોકલીએ તો સવા રુપિયો થઇ જાય છે, જો કે મનિષા કુકડિયાએ સ્થાનિક ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે, અને સાબિત કર્યુ છે કે મોદીના ગુજરાતમાં પણ જો દિલ્હીથી એક રુપિયો આવે 20 ટકા પૈસા ભાજપના ફંડ માં જમા થાય છે બાકીના નાણાં ખાવામાં પણ હિસ્સેદારોની કમી નથી.

દિનેશ શર્માને થયો કડવો અનુભવ- થયા રફુચક્કર

મનિષા કુકડિયાએ અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓનુ સન્માન ન જળવાતા હોવાનુ પણ આરોપ લગાવ્યુ છે,એવી જ ઘટના અમદાવાદમા પણ બની હતી,,જ્યાં નવા સવા ભાજપમાં જોડેયલા દિનેશ શર્માને પણ કડવો અનુભવ થયો,, તેઓ વાજતે ગાજતે સામે થી કમલમમાં જઇને કેસરીયો કર્યો હતો પણ જ્યારે તેઓ એરપોર્ટ પાસે આયોજિત ભાજપના કાર્યક્રમમાં પહોચ્યા જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ હાજર હતા ત્યા તેમને કોઇએ પુછ્યુ પણ ન હતું ભાજપના સ્થાનિક નેતાઓએ તેમની સાથે વાતો કરવાનુ પણ ટાળ્યુ હતુ, જેથી તેઓએ ત્યાંથી રફુચક્કર થઇ ગયા છે,

 

પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદરણીયશ્રી @CRPaatil સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા લોકોની સાથે રહી એમની સુખાકારી માટે સતત કાર્યશીલ છે તે અંતર્ગત વોલ પેઈન્ટિંગ કર્યુ હતું. pic.twitter.com/JzgOyWj2tm

— Jagdish Vishwakarma (@MLAJagdish) March 13, 2022

ભારતીય જનતા પાર્ટી છેવાડાનાં પ્રત્યેક લોકોની પડખે છે, એમની સુખાકારી માટે સતત કાર્યશીલ છે. આ વાત ગામડે-ગામડે અને ઘરે ઘરે પહોંચે એ માટે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરી. pic.twitter.com/Zc1oJFM8FE

— C R Paatil (@CRPaatil) March 13, 2022

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ભ્રષ્ટાચારી વાતાવરણ માફક ના આવતા કરી ઘરવાપસી

ભાજપની ભ્રષ્ટાચારી હવામાં ઈમાનદાર આમ આદમીનો શ્વાસ રૂંધાય જ!
ભ્રષ્ટ ભાજપ કોંગ્રેસી નેતાઓને ખરીદે એમાં જ એમની ભલાઈ. pic.twitter.com/zReKNY4pDL

— AAP Gujarat (@AAPGujarat) March 14, 2022

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPaapcounsillorAAPGujarataapsuratbjpgujaratFeaturedisudangadhavi
Share This Article
Facebook Twitter Email Print
10 Comments
  • Pingback: શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા ! – Panchat TV
  • Pingback: કોગ્રેસના દિગ્ગજ નેતાનું રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV
  • Pingback: કોંગ્રેસના દિગ્ગજ નેતાની રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV
  • Pingback: પત્નીના પાટીદાર પાવર સામે શુ ભરત સિહ સોલંકીનુ થશે રાજકીય સુર્યાસ્ત ! – Panchat TV
  • Pingback: ટ્ટીટર સ્પેશ કાર્યક્રમ કોગ્રેસને ગાંધીનગરમાં સ્પેશ અપાવશે ! – Panchat TV
  • Pingback: Bharatsinh Solanki Duryodhan then Amit Chavda Dushasan Vandana Patel
  • Pingback: મોદીના ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની આબરુ કાઢતા અધિકારીઓ  - Panchat TV
  • Pingback: પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક ! - Panchat TV
  • Pingback: વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ - Panchat TV
  • Pingback: ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ ! - Panchat TV

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ
file photo
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
અમદાવાદ ગુજરાત રાજકારણ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?