By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ભાજપમાં ભૂકંપ- આપનો દાવો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ભાજપમાં ભૂકંપ- આપનો દાવો
અમદાવાદગુજરાત

કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ભાજપમાં ભૂકંપ- આપનો દાવો

Web Editor Panchat
Last updated: August 8, 2022 11:03 am
Web Editor Panchat Published August 7, 2022
Share
SHARE

જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા : પાર્ટીના સંયોજક અરવિંદજી કેજરીવાલેજી એ ખેસ પહેરાવી સન્માનિત કર્યા

– કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ભાજપમાં ભૂકંપ
– ભાજપ તરફથી મેયર પદે રહી ચૂક્યા છે કનકસિંહ જાડેજા*

જામનગર / ગુજરાત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોક ચાહના દિનપ્રતિદિન વધી રહી છે અને ગુજરાત ના જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો તેમજ રાજકીય-સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાવું અન્ય પક્ષ કરતાં વધારે સન્માનજનક માની રહ્યા છે
આમ આદમી પાર્ટી માં જોડાવું અને તેના વિચારો થી દેશમાં બદલાવ લાવી દેશની પ્રગતિ માં ભાગીદાર બનવા માટે હાલના સમયમાં લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે અને એટલું જ નહીં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટે તન મન ધનથી પાર્ટી ને સેવા આપવા ઉત્કૃષ્ટ છે
ગત શનિવાર તારીખ 6 ના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગર ખાતે વેપારી સાથે નો એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે વેપારીઓને પડતી મુશ્કેલી અને દેશની પ્રગતિ માટે કયા પ્રકારના ફેરફાર કરવાથી વેપાર-ધંધા વિકસી શકે તે અંગેના પ્રશ્નો જાણ્યા હતા અને તેને નિવારણ કરવા માટેના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી હતી
આ કાર્યક્રમમાં તેઓને વેપારીઓને પાંચ ગેરંટી પણ આપી હતી અને પોતાની એક અલગ જ છાપ રાજકીય વ્યક્તિ કરતા દેશભક્ત મુખ્યમંત્રી તરીકેની છાપ તેમના પર અંકિત કરી હતી અને લોકો તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા
આ કાર્યક્રમ બાદ જામનગર શહેર ના પૂર્વ મેયર તેમજ જુના પીઢ રાજકારણી કહી શકાય તેવા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીની વિચારધારા પ્રભાવિત થયા હતા જેમને શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર ની દરમિયાનગીરીથી આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવ્યા હતા તેમને રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીમાં આવકાર્યા હતા અને તેમને ખેસ ટોપી પહેરાવી સન્માનિત કર્યા હતા આમ કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટી સાથે વિધિવત જોડાયા છે
કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટી સાથે જોડાવાથી રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને હવે આમ આદમી પાર્ટી પણ જામનગર શહેરમાં તીવ્ર ગતિથી જે લોકચાહના મેળવી રહી હતી તેમાં બમણી ગતિથી વધારો થશે અને કનકસિંહ જાડેજા ના સમર્થકો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ પાર્ટીની મજબૂતી વધારશે
અત્રે ઉલ્લેખનીય છે કે કનકસિંહ જાડેજા જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટી તરફથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દા મેયર રહી ચૂક્યા છે જેથી ભારતીય જનતા પાર્ટીમાં ભૂચાલ મચી જવા પામ્યો છે
આમ જામનગર ખાતે આમ આદમી પાર્ટીમાં સર્વપ્રથમ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયર અને અનેક વખત કોર્પોરેટર રહી ચૂકેલા કરસન ભાઈ કરમુર આદમી પાર્ટી સાથે જોડાયા હતા ત્યારથી જામનગરમાં આમ આદમી પાર્ટીમાં દિનપ્રતિદિન અનેક લોકો જોડાતા પાર્ટીની મજબૂતીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો હતો તેવામાં વધુ એક ભાજપમાંથી પૂર્વ મેયર અને અનેક વખત કોર્પોરેટર રહી ચૂકેલા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટી સાથે જોડાતા પાર્ટીની કાર્યશક્તિ બમણી થઇ છે એકને એક બે નહીં ને એક ને એક ૧૧ આ બંને ક રાશિના લોકપ્રિય નેતા પાર્ટી માટે સાબિત થઈ રહ્યા છે
આમ જામનગરમાં આમ આદમી પાર્ટીને વધુ એક મજબૂત અને પીઢ રાજકીય નેતા મળવાથી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહની લાગણી વ્યાપી છે
ખાસ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી સાથે ગત શનિવારના રોજ અસંખ્ય લોકો જોડાવવા ઇચ્છતા પરંતુ આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદજી કેજરીવાલ ના કાર્યક્રમ સમય મર્યાદા ને ધ્યાન માં રાખી અન્ય કેટલાક લોકોને જોડવા ની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે ફરી વખત ના કાર્યક્રમમાં જામનગરના કેટલાક મોટા માથાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાનાર છે

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAParvindkejriwalBJPelection2022JAMNAGARkanakkejriwal
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?