By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ફુદીનો ઉનાળામાં નાની મોટી અનેક સમસ્યાઓમાં અપાવે છે રાહત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > ફૂડ & રેસિપી > ફુદીનો ઉનાળામાં નાની મોટી અનેક સમસ્યાઓમાં અપાવે છે રાહત
ઇન્ડિયાફૂડ & રેસિપીહેલ્થ

ફુદીનો ઉનાળામાં નાની મોટી અનેક સમસ્યાઓમાં અપાવે છે રાહત

Web Editor Panchat
Last updated: May 7, 2022 6:26 pm
Web Editor Panchat Published May 7, 2022
Share
SHARE

ફુદીનો ઉનાળામાં નાની મોટી અનેક સમસ્યાઓમાં અપાવે છે રાહત

ઉનાળાના દિવસોમાં ખાવા-પીવાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે આ સિવાય ઉનાળામાં બીમાર થવાનો ખતરો વધી જાય છે. આ દિવસોમાં સ્વસ્થ રહેવા માટે ફુદીનાના સૌથી સારી ચીજ છે, અને ફૂદીના સરળતાથી બધે મળી રહે છે, ફૂદીનામાં કોપર મેગ્નેશિયમ વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે, ગરમીઓમાં ફુદીનાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં સૌથી વધારે ફુદીનાનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરવામાં આવે છે તો ચાલો આજે આપણે ફુદીનાના ફાયદા જાણીએ.

ગરમીમાં રાહત

ફુદીનામાં બહોળા પ્રમાણમાં મેન્થોલ મળી આવે છે જે શરીરને ઠંડક પહોંચાડવામાં સહાયક બને છે, તેમજ ગરમીમાં ફુદીનાનું સેવન કરવાથી ગરમીમાંથી રાહત મળે છે.


પેટ દર્દમાં આરામ

ગરમીના દિવસોમાં ખાવાનું સરળતાથી પચતું નથી ત્યારે સામાન્ય રીતે પેટના દુખાવાની સમસ્યા ઉપસ્થિત થતી હોય છે, જ્યારે ખરાબ ખાનપાનની આદતના કારણે પણ પેટમાં દુખાવો થઈ શકે છે, જો તમને પણ ગરમીમાં ખરાબ ખાનપાનની આદતના કારણે પેટમાં દુખાવો રહેતો હોય તો તમે ફુદીનાનું સેવન કરશો તો પણ આ દુખાવો દૂર થઈ જશે. આ માટે ફુદીનાના પાંચ પાંદડા સાથે સંચળ લેવું જોઈએ.

લૂ થી બચાવ

ફુદીનામાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીવાયરલ ગુણોને જોવા મળે છે, ગરમીની ઋતુમાં ફુદીનાનું સેવન કરવાથી લૂની અસર થતી નથી, અને વાયરલ ફીવર હોય એવું હોય કે એંફ્લુએન્ઝા જેવી સમસ્યાઓ હોય તે થતી નથી, આ સિવાય ફુદીના ગરમીની ઋતુમાં બીમારી દૂર રાખવામાં આપણી મદદ કરે છે.

ઉબકા થી રાહત
​​​​​​​

વધારે પડતી ગરમી થઈ જવાના કારણે મન ખરાબ રહે છે, ઊલટી થવી જીવ ગભરાવો જેવી ઘણી બધી સમસ્યાઓ અચાનક થવા લાગે છે, એવામાં ફુદીના નાખેલું જલજીરા કેરીના શરબતમાં ફુદીના નાખી અન્ય કોઇ પીણુ બનાવી અને પીવાથી કોમેડી પણ તમને રાહત આપશે.

You Might Also Like

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

રાહુલ ગાંધી : દેશમાં લોકશાહીનું પ્રતિક બની ઉભરેલા મજબૂત નેતા – હેમાંગ રાવલ

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

TAGGED:healthHELPFULLLEAFEMINTSUMMER
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત શિક્ષણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ ભાજપ રાજકારણ
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું જુનાગઢ
મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!
અમદાવાદ કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?