By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: શ્રીકૃષ્ણ મુદ્દે  કોંગ્રેસે હવે સી આર પાટીલ વિરુધ્ધ મોર્ચો ખોલ્યો 
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > શ્રીકૃષ્ણ મુદ્દે  કોંગ્રેસે હવે સી આર પાટીલ વિરુધ્ધ મોર્ચો ખોલ્યો 
અમદાવાદગુજરાત

શ્રીકૃષ્ણ મુદ્દે  કોંગ્રેસે હવે સી આર પાટીલ વિરુધ્ધ મોર્ચો ખોલ્યો 

Web Editor Panchat
Last updated: April 14, 2022 2:22 pm
Web Editor Panchat Published April 14, 2022
Share
SHARE

 

શ્રીકૃષ્ણ મુદ્દે  કોંગ્રેસે હવે સી આર પાટીલ વિરુધ્ધ મોર્ચો ખોલ્યો

 

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

માધવપુરના મેળાં ચંદ્રકાંત પાટીલ દ્વારા અપાયેલા નિવેદનને લઇને હવે કોંગ્રેસ વધુ આક્રમક બની છે

 

પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક !

પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ અમદાવાદમાં ભગવાન જગન્નાથ મદિરે પહોયીને દર્શન કર્યા,સાથે મહંત દિલિપ દાસજી સાથે મુલાકાત કરી,

 

કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક !

જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે હિંદુ ધર્મના પોતે ઠેકેદારો હોવાના દાવા કરતી ભાજપના પ્રદેશ અધ્યક્ષનું ધર્મ અંગેનું જ્ઞાન ગુજરાતે જોયું. ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના ભાઈ-બહેનને ભાજપ અધ્યક્ષે પતિ-પત્ની તરીકે દર્શાવી હિંદુ ધર્મના કરોડો અનુયાયી-ભક્તોની લાગણી દુભાવી છે. હિંદુ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવા મુદ્દે ભાજપ પ્રમુખશ સી.આર.પાટીલને સદબુદ્ધી આપે તે માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરાઇ છે આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પંકજ  શાહ,  બિમલ શાહ,  ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો…ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતમાં આપઘાત કરતા ખેડૂતો, રોજગાર માટે ભટકતા નવયુવાનો-વિરજી ઠુમ્મર

ઉલ્લેખનિય છે કે ચંદ્રકાંત પાટીલે માધવપુરના મેળામાં સરકારી કાર્યક્રમમાં ભગવાન કૃષ્ણ અને શુભદ્રાજીના લગ્નની વાત કહીને વિવાદ છેડ્યો હતો, માધવપુરનો મેળો શ્રીકૃષ્ણ અને રુકમણીના લગન માટે પ્રસિધ્ધ છે,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:BJPc r patilgandhinagarhemang rawaljagdish thakorekrushnamadhavpurpankaj shahshubhadra
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?