By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !
અમદાવાદક્રાઈમગુજરાત

અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !

Web Editor Panchat
Last updated: May 9, 2022 1:11 pm
Web Editor Panchat Published May 9, 2022
Share
SHARE

અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ

શુ સંજય શ્રીવાસ્તવની પોલીસ તોડ કરવામાં બેફામ બની છે !

મણીનગરમાં પોલીસના બે કર્મચારીઓ ઉપર તોડ કરવાનો આરોપ

સમાન્ય લોકોને તો પોલીસ ગાજર મુળા સમજે જ છે, પણ હવે ઉદ્યોગપતિઓના ઘરમાં ઘુસીને પણ પોલીસ કર્મચારીઓ ઘાડ પાડી રહ્યા છે, ઘટના મણીનગર વિસ્તારની છે
અને ભોગ બનનાર પરિવાર શ્રીજી મધના માલિક અને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રતિષ્ઠિત હરિભક્ત હિમાંશુ ભાઇ પટેલનો છે, જ્યાં પોલીસના બે કર્મચારીઓ
પહોચ્યા અને સાઢા ચાર લાખ રુપિયાનો તોડ કર્યો,, મહત્વની વાત એ છે રાજ્ય સરકાર સુધી પહોચ્યો છે,, જેથી સવાલ ઉભા થઇ રહ્યા છે કે જે સંજય શ્રીવાસ્તવ અમદાવાદ
કમિશ્નર છે તેમનાથી અમદાવાદ સચવાતું નથી તો તેઓ ડીજીપી બનશે તો ગુજરાતના શુ હાલ થશે,,

શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !

અમદાવાદના મણિનગર આવકાર હોલ પાસે આવેલ કુંભનાથ સોસાયટીમાં રહેતો પરિવાર ગુજરાત પોલીસના ઘાડથી પરેશાન છે, પોલીસના ડરથી આ પરિવાર થર થર કાંપી રહ્યો છે
પરિવારના મોભી હિમાંશુ ભાઇ પટેલ જ્યારે પણ પોલીસ કર્મચારીઓના અમાનુષિ વર્તનનો ચિતાર આપે છે તો તેઓ રડી પડે છે,, તેમના વયો વૃધ્ધ બા માનસિક આધાતમાં છે
અને જ્યારે પણ કોઇ બારણું ખખડાવે છે ત્યારે તેઓ ડરી જાય છે, હિમાંશુ ભાઇ પટેલનો સમગ્ર પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે, કારણ છે ગુજરાત પોલીસના બે પરાક્રમી
કર્મચારીઓનો અત્યાચાર..

સુરતમાં ચંદ્રકાંત પાટીલના શક્તિ પ્રદર્શનથી લોકો રહ્યા દુર- વિડીયો થયો વાયરલ

હિમાંશુભાઇ પટેલ શ્રીજી મધના માલિક છે, તેમનો આરોપ છે કે બીજી મેના રાત્રે આઠ વાગ્યે બે લોકો સાદા ડ્રેસમાં તેમના નિવાસ સ્થાને કુભનાથ સોસાયટીમાં પહોચ્યા, દરવાજો ખખડાવ્યો
અને ઘુસતાની સાથે જ ધમકીના સુરમાં કહ્યુ કે તમારા ઘરમાં દારુ છે,,પરિવારે કહ્યુ કે અમે સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત હરિભક્ત છીએ,, સ્વામીનારાયણ સંપ્રદાય માં દારુ પીવે તેને સંત્સંગી ન ગણાય,
અમે દારુ પીવા વાળા સાથે સંબધ પણ રાખતા નથી, છતાં બન્ને ડી સ્ટાફના કોન્સ્ટેબલો જડની જેમ વળગી રહ્યા, અમે ડી સ્ટાફમાં છીએ,,પિયુષ પરમાર અને કુલદિપ સિહ ઝાલા કહ્યુ કે અમને બાતમી મળી છે,, તમે તમારા ઘરમાં દારુ છુપાવ્યો છે, તમે ઘરમાં દારુનો વેચાણ કરો છો,
તમે નિયમિત દારુ પિવો છો, ઘરની મહિલાઓ સામે મા બહેનની ગાળો આપી, ત્યાં સુધી કહ્યુ કે વશમાં નહી થાવ તો તમારી ઘરની મહિલાઓને પણ પોલીસ સ્ટેશને ઢસડીને લઇ જઇશુ, તેઓ ઘરમાં કબાટથી લઇને દરેક વસ્તુઓ તપાસી જોઇ, પણ તેમને
કઇ ન મળ્યુ, પણ એક કોસ્ટેબલે ઘરનો દરવાજો બંધ કરીને પોતાનુ શર્ટનુ બટન તોડી નાખ્યો અને ક્હ્યુ કે તમે પોલીસના કામ કાજમાં બાધક બન્યા છો જેથી તમારા ઉપર કેસ થશે, ,અમે મોબાઇલથી વિડિયો રેકોર્ડીંગ કરતા હતા ત્યારે અમને ધમકી આપી કે
તમે પોલીસની કામગીરીમાં બાધક બની રહ્યા છો. તમારી જીંદગી બર્બાદ કરી દઇશું બે દિવસ ઇદનો તહેવાર એવા ફીટ કરીશુ કે તમને જામીન પણ નહી મળે,,છુટી બતાવજો,, આવી ધમકીના સ્વરમાં કુલદીપ અને પિયુષે કહ્યુ હતું,

આબન્ને કોન્સ્ટેબલોએ તમામ સોસાયટીની સામે અમારુ આબરુ લીધેલ અને પોલીસ સ્ટેશન પણ જીપમાં બેસાડીને લઇ ગયા હતા, પી આઇ હાજર ન હતા, ડી સ્ટાફના કોમ્પ્યુટર ઉપર ફરિયાદ લખવાનુ નાટક કર્યું . અને કેસ નહી કરવા માટે
રુ 10 લાખની માંગણી કરી,, પણ તાત્કાલિક આટલી મોટી રકમ ક્યાંથી લાવીશું તો તેઓએ કહ્યુ કેટલા છે તમારી પાસે,, જેટલા હોય તેટલા આપી દો, ત્યારે અમે અમારા ઘરના રિનોવેશન માટે રાખેલા સાઢા ચાર લાખ રુપિયા આપી દીધા,, મહત્વની વાત
એ છેકે અમારી પાસે બળ જબરી પુર્વક અને દાદાગિરીથી મણીનગર પોલીસ સ્ટેશનના પીઆઇના ખાસ એવા ડી સ્ટાફના બન્ને કોન્સ્ટેબલોએ ધમકી સ્વરમાં કહ્યુ કે બહાર જઇને તમારી અને તમારા પરિવાર સાથે જે ઘટના બની છે કોઇને કહેતા નહી
નહી તો ક્યાંય ના નહી રહો,, એટલે અમારે ના છુટકે તેમના કહેવા મુજબ લખી આપવા પડ્યું કે પોલીસે અમારી સાથે કોઇ ગેરવર્તુક કરી નથી,

ગૌરાંગ પટેલની માનીએ તો તેમના માટો ભાઇ ચંદ્રેશ પટેલને ગેર કાયદે રીતે પોલીસે ગોંધી રાખ્યા,, અને અપહરણ કર્યુ,, સાથે સીસીટીવી હોવાથી ડીવીઆર પણ તોડી નાખવામાં આવ્યા,,જેથી તેમના વિરુધ્ધ અપહરણ ,ખંડણી, પોલીસ ડાયરીનો દુરુપયોગ
કરવા મામલે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે, બીજી થી ત્રીજી મેના ના રોજના કોલ ડેટા , વોટ્સકોલની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે, આવા ક્રિમીનલ માઇન્ડ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે સખત કર્યવાહી સરકારે
કરવી જોઇએ,,

તેમના પરિવારે હાલ આ બાબતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, હર્ષ સંધવીએ તેમને ન્યાય અપાવવા બાબતે ખાતરી આપે છે, અને જવાબદાર કોન્ટેબલો સામે પગલા ભરવાની ખાતરી આપી છે,
આ પરિવારે આના માટે રાજ્યના પોલીસ વડા ને પણ રજુઆત કરી છે,, અને માંગ કરી છે કે આ તપાસ મણીનગર પીઆઇના બદલે અલગ એજન્સીને આપવામા આવે,,

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

મણીનગર પોલીસ સ્ટેશન બની ગયો છે તોડનો અડ્ડો !

પીઆઇ ડીબી ગોહિલની સરખેજ પોલીસ સ્ટેશનથી મણીનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્ફર કરાયા બાદ તેમના ખાસ મનાતા કોન્સ્ટેબલ કુલદીપસિહ ઝાલાને પણ તેઓ મણિનગર લઇ આવ્યા,,
અને તેમની મણીનગરમાં વ્યવસ્થાની જવાબદારી સોપી, આમ તો પોલીસમાં વહીવટદાર નામની કોઇ પોસ્ટ નથી, જો કે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ કોન્સ્ટેબલને વહીવટની જવાબદારી
સોપાઇ હોવાનુ કહેવાય છે, જેમાં પિષુય પરમાર કુલદિપસિહ ઝાલા અને સોલાના એક કોન્સ્ટેબલ ચિરાગ ચુડાસ્મા, વેજલપુરનો પ્રવિણસિહનો પણ સમાવેશ થાય છે, તેઓ પોતાના પોલીસ સ્ટેશનન કરતા મણીનગર પોલીસ
સ્ટેશનને વધુ સહાયકરુપ બનતા હોય છે, જે માટો ભાગે મણીનગર પોલીસ સ્ટેશનમાં થતી ફરિયાદોનો નિકાલ અને
એ વિસ્તારમાં ચાલતા અસમાજિક પ્રવૃતી સાથે સંકડાયેલા લોકો સાથે સંપર્ક રાખે છે,અને તેમની વ્યવસ્થા જોતા હોય છે, સુત્રોની માનીએ તો થોડા દિવસ પહેલા મણીનગર સિંધી નગર
સિંધી માર્કેટના એક વેપારી પાસેથી પણ 15 લાખનો તોડ થયો હોવાનુ સમગ્ર મણીનગરના વેપારી આલમમાં ચર્ચા છે,
ચર્ચા તો ત્યાં સુધી છે કે આ તમામ કોન્સ્ટેબલ ચાર રસ્તા ઉભા રહીને વાહન ચેકિંગના બહાને તમામના મોબાઇલ ફોન ચેક કરે છે,,તેમના કેવા પ્રકારની એપ્લીકેશન છે,, તેમના વ્યક્તિગત ફોટોઓ જોવે,અને ખોટી રીતે
તેમને ફીટ કરવાની ધમકી આપે છે,અને ડીસ્ટાફના રિમાન્ડ રુમમા લઇ જાય છે,અને ડરામણો માહોલ ઉભો કરે છે, અને વેપારીઓ આવા પ્રકારના માહોલ સામે વશ જાય છે,, આ ત્રણ વહીવટદારોના ડીમાન્ડ મુજબ
નાણાં આપવા તૈયાર થઇ જાય છે, તેવી સમગ્ર મણીનગરમાં ચર્ચા છે,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

ગુજરાત પોલીસના ડીજીપીના રેસમાં કેટલા નામ !

અમદાવાદના પોલીસ કમિશ્નર એકદમ સજ્જન સરળ અને ઇમાનદાર છે, પણ તેમના તાબામાં આવેલી પોલીસ તેમના કાબુમાં નથી તેમ જણાય છે, થોડા સમય પહેલા પણ એક પીઆઇ કક્ષાના અધિકારીનો દોઢ કરોડનો તોડ કાંડ
ચર્ચામાં છે, જેના માટે પોલીસ કમિશ્રનરને ગાધીનગરના આટા ફેરા મારવા પડ્યા હતા, તો સાથે સ્ટેટ મોનિટરીંગ સેલ જે રીતે અમદાવાદમાં ઠેર ઠેર દારુ પકડીને અમદાવાદમાં પોલીસની નાક કાપી રહ્યુ છે.મહત્વની વાતએ છેકે
અમદાવાદ પોલીસ કમિશ્નરના સીધા તાબામાં પીસીબી નામની બ્રાન્ચ છે,,જે અમદાવાદ શહેરમાં કોઇ પણ સ્થળે ચાલતા દારુ જુગાર અને અસામાજીક પ્રવૃતિઓ ઉપર રેડ પાડી શકે છે, પણ અમદાવાદ શહેરના પોલિસ કમિશ્રનર
કે પોલીસ સ્ટેશનના પીઆઇને આવા આવા દારુ જુગારના અડ્ડા દેખાતા નથી, પણ જુનિયર કહી શકાય એવા સ્ટેટ મોનિટરીંગ સેલના એસ પી નિર્લિપ્ત રાયને ગાંધીનગરથી આવા દારુ જુગારના અડ્ડા દેખાય છે, અને તેઓ ત્રાટકે છે
તેવા સંજોગોમાં અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ગુજરાતના પોલીસ વડા બનશે તો ગુજરાત કેવી રીતે સુરક્ષિત રહેશે,,તેવી ચર્ચાઓ ચાલી રહી છે, કે ગુજરાત મોડલ એ દેશનુ મોડલ છે, જેના નામ પર ભારતિય
જનતા પાર્ટી પ્રચાર પ્રસાર કરી દેશમાં સત્તા મેળવે છે ત્યારે અમદાવાદ નહી સાચવી શકનારા સંજય શ્રીવાસ્તવ પર ગુજરાત સરકાર ભરોસો મુકશે કે અન્ય કોઇ મજબુત વિકલ્પ પર વિચાર કરશે, કારણ કે તેમના સિવાય સીઆરપીએફના ફરજ બજાવતા
અતુલ કરવાલ,અનિલ પ્રથમ પણ ડીજીપીની રેસમાં છે,

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

સોશિયલ મિડીયા પર ધુમ મચાવી રહી છે કમસિન સાક્ષી ચોપરા

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AHMDABADCONSTABLEd b gohild stafffeatureFeaturedgaurang patelharibhakthimanshu patelkuldip sinh zalaleakermaninagarpiyush parmarpolicepolice stationsanajay srivastashriji madhswaminarayartodkand
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?