By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ભણાવશે નૈતિક મુલ્યો અને ફરજોનુ પાઠ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાતના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ભણાવશે નૈતિક મુલ્યો અને ફરજોનુ પાઠ !
ગાંધીનગરગુજરાતરાજકારણ

ગુજરાતના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ભણાવશે નૈતિક મુલ્યો અને ફરજોનુ પાઠ !

Web Editor Panchat
Last updated: March 23, 2022 1:06 pm
Web Editor Panchat Published March 23, 2022
Share
file photo
file photo
SHARE

ગુજરાતના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ભણાવશે નૈતિક મુલ્યો અને ફરજોનુ પાઠ !

file photo
file photo

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારતી ગુજરાતના મહેમાન બનશે, જેમાં તેઓ વિધાનસભામાં ભાષણ કરશે, તેઓ દ્વરકા અને જામનગર જશે,જ્યાં ભારતિય નૌકા દળના યુધ્ધ જહાજ આઇએએનસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ
અને તેના રાષ્ટ્રસેવા બદલ અર્પણ કરશે ,રાષ્ટ્રપતિને સૈન્યના 150 જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે,,આ પ્રસંગે ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ હરિત કુમાર સહિતના અધિકારીઓ હાજર રહેશે પણ સૌથી મહત્વપુર્ણ કર્યાક્રમ વિધાનસભામાં
રાષ્ટ્રપતિનુ ભાષણ રહેવાનુ છે

 

President Kovind presents Padma Shri to Shri Maljibhai Devjibhai Desai for Public Affairs. He is the chairman of Gandhi Ashram Zilia, a charitable trust under whose leadership 11 educational institutions work for the upliftment of socially downtrodden families in Gujarat. pic.twitter.com/zTjX17uzaB

— President of India (@rashtrapatibhvn) March 21, 2022

રાષ્ટ્રપતિ નૈતિકતા અને લોકશાહીના પાઠ ભણાવશે
ગુજરાત સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિધાનસભામાં ભાષણ આપવા આમંત્રણ આપ્યુ હતુ, જેમાં તેઓ ગુરુવારે વિધાનસભામાં ભાષણ આપશે
જેમાં તેઓ લોકશાહી, બંધારણ તેમજ નૈતિક મુલ્યો અને મુળભુત ફરજોને લઇને ભાષણ કરશે,

President Kovind presents Padma Shri to Shri Maljibhai Devjibhai Desai for Public Affairs. He is the chairman of Gandhi Ashram Zilia, a charitable trust under whose leadership 11 educational institutions work for the upliftment of socially downtrodden families in Gujarat. pic.twitter.com/zTjX17uzaB

— President of India (@rashtrapatibhvn) March 21, 2022

24 જુલાઇએ રામનાથ કોવિંદની થઇ રહીછે ટર્મ પુરી
રામનાથ કોવિંદની રાષ્ટ્રપતિ તરીકે ટર્મ 24 જુલાઇએ પુરી થઇ રહીછે, અને તે પછી રાષ્ટ્રપતિ માટેની ચૂટણી યોજાશે, તેમના અનુગામી કોણ છે તેને લઇને ચર્ચા ચાલી રહી છે,
આનંદીબેન પટેલથી લઇને નિતિન ગણકરી અને થવારચંદ ગેહલોતથી લઇને રાજનાથ સિહના નામ ચર્ચામાં છે ત્યારે નવા નામ ઉપર પણ પીએમ નરેન્દ્રમોદી મોહર મારી શકે છે

file photo
file photo

ઇતિહાસમાં પ્રથમ રાષ્ટ્રપતિનુ ગુજરાત વિધાનસભા થશે ભાષણ
ગુજરાત વિધાનસભામાં ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ ભાષણ કરશે ,સામાન્ય રીતે લોકસભાના સ્પિકર્સ ભાષણ કરતા હોય છે, પણ આ વખતે આઝાદીના આમૃત મહોત્વસના કાર્યક્રમમાં
રામનાથ કોવિંદની હાજરી ઐતિહાસિક બની રહેવાની છે,

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhupendra patelgujarat assemblymla meetmoral valuepresidentramnath kovindrights
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?