By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે અલગ અલગ શહેરોમાં પ્રાર્થના સભા અને મૌન રેલીનું કર્યું આયોજન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે અલગ અલગ શહેરોમાં પ્રાર્થના સભા અને મૌન રેલીનું કર્યું આયોજન
અમદાવાદઆમ આદમી પાર્ટીગુજરાત

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે અલગ અલગ શહેરોમાં પ્રાર્થના સભા અને મૌન રેલીનું કર્યું આયોજન

Web Editor Panchat
Last updated: November 2, 2022 4:59 pm
Web Editor Panchat Published November 2, 2022
Share
SHARE

આપ’ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મોરબીની દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભામાં હાજરી આપી.

ઈસુદાન ગઢવીએ સાણંદના દહેગામડા, દસાડા અને વિરમગામમાં આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી.

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે અલગ અલગ શહેરોમાં પ્રાર્થના સભા અને મૌન રેલીનું આયોજન કર્યું છે.

ઈસુદાન ગઢવીએ ત્યાં હાજર ‘આપ’ના નેતાઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં હાજર રહેલા સ્થાનિક લોકો સાથે મળીને મૌન પાડીને અને રામ સંકીર્તન કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ મુશ્કિલ સમયમાં મૃતકોના તથા ઇજાગ્રસ્તોના પરિવારજનો સાથે આમ આદમી પાર્ટી ખડે પગે ઉભી છે અને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તૈયાર છે.

બે દિવસ પહેલા મોરબીમાં જે દુઃખદ ઘટના ઘટી હતી તેનાથી આખા ગુજરાતમાં શોક વ્યાપી ગયો હતો. નવા વર્ષના તહેવારો હજુ પુરા પણ ન હોતા થયા, ત્યાં જ એક દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવી નાખ્યું. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો અને તેના કારણે 150 થી વધુ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જે કાળા દિવસના રોજ આ દુર્ઘટના ઘટી તેના થોડા સમય બાદ જ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત અનેક કાર્યકર્તાઓ બચાવ કાર્યમાં યોગદાન આપવા માટે પહોંચ્યા હતા અને કોઈપણ પ્રકારની રાજનીતિ કર્યા વગર બચાવ કાર્યમાં લાગી ગયા હતા.

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે અલગ અલગ શહેરોમાં પ્રાર્થના સભા અને મૌન રેલીનું આયોજન કર્યું છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ અલગ અલગ વિસ્તારોમાં જઈને મૃતકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સૌથી પહેલા ઈસુદાન ગઢવીએ સાણંદના દહેગામડામાં હાજરી આપીને પ્રાર્થના કરી કે પ્રભુ આ તમામ મૃતકોને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમની દિવ્ય આત્માને શાંતિ આપે. આ સાથે ઈસુદાન ગઢવીએ ત્યાં હાજર આમ આદમી પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો સાથે મળીને મૌન પાડીને રામ સંકીર્તન કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારબાદ ઈસુદાન ગઢવીએ દસાડા ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઈસુદાન ગઢવીએ પ્રાર્થના કરીને મૃતકોના પરિવારજનોને ઈશ્વર હિંમત આપે એવી પણ પ્રાર્થના કરી હતી. આ મુશ્કિલ સમયમાં મૃતકોના તથા ઇજાગ્રસ્તોના પરિવારજનો સાથે આમ આદમી પાર્ટી ખડે પગે ઉભી છે અને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તૈયાર પણ છે. ત્યારબાદ ઈસુદાન ગઢવીએ વિરમગામ ખાતે પ્રાર્થના સભામાં હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈસુદાન ગઢવીની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં હાજર રહેલા સ્થાનિક લોકો સાથે મળીને મૌન પાડી અને રામ સંકીર્તન કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી

You Might Also Like

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?