By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય
અમદાવાદગુજરાત

વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય

Web Editor Panchat
Last updated: May 10, 2022 10:07 am
Web Editor Panchat Published May 10, 2022
Share
SHARE

વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય

અમદાવાદ

અમદાવાદ શહેરમાં ગરમીને કારણે બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શનિવાર અને રવિવારે બે દિવસની ટ્રાયલ કરવામાં આવી હતી. જે અનુસંધાને સોમવારે ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના ૧૮૪ ટ્રાફિક સિગ્નલ પૈકી ૧૨૩ જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ૫૭ ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ રહેશે. જે અંગે માહિતી આપતા અમદાવાદ ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે બે દિવસના પ્રયોગ બાદના અભિપ્રાય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સિગ્નલનો સમય પણ ઓછો કરશે. જેમાં જે સિગ્નલ એક મિનિટના સમયનું હશે તે સિગ્નલનો સમય ૩૦ થી ૪૦ સકન્ડનો કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને ટ્રાફિક સિગ્નલ વધારે સમય ચાલુ કે બંધ રાખવા તે અંગે પણ સતા આપવામાં આવી છે. જો કે એસ જી હાઇવે પર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને વીવીઆઇપીઓની સતત અવરજવર રહેતી હોવાને કારણે આ હાઇવે પર સિગ્નલ નિયમિત રીતે ચાલુ રહેશે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AHMDABADmayank singh chavadasignalSUMMERTRAFFICvehical
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?