By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જગન્નાથયાત્રા આ વખતે છે રહેશે અનેક બદલાવ- ભક્તોમાં અનેરો ઉત્સાહ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > જગન્નાથયાત્રા આ વખતે છે રહેશે અનેક બદલાવ- ભક્તોમાં અનેરો ઉત્સાહ !
અમદાવાદગુજરાતધર્મ દર્શન

જગન્નાથયાત્રા આ વખતે છે રહેશે અનેક બદલાવ- ભક્તોમાં અનેરો ઉત્સાહ !

Web Editor Panchat
Last updated: June 14, 2022 10:22 pm
Web Editor Panchat Published June 14, 2022
Share
SHARE

જગન્નાથયાત્રાની જળાભિષેક સાથે ઉત્સવનો થયો પ્રારંભ- ભક્તોમાં અનેરો ઉત્સાહ

નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !

બલરામજી સુભદ્રાજી અને જગન્નાથજીના દર્શન લાભ અમદાવાદના નગરજનોને પ્રત્યક્ષ મળે એ વિશિષ્ટ મહિમાકારી યાત્રા એટલે અમદાવાદની ઓળખસમી વૈશ્વિક સ્તરે નોંધ લેવાતી રથયાત્રા…
રથયાત્રા પૂર્વે શુભ તિથિ vજ્યેષ્ઠ પૂર્ણિમાએ જળયાત્રાનો અનન્ય મહિમા છે જેમાં હર્ષોલ્લાસ સાથે હકડેઠેઠ ભાવિકોની ભીડ “જય રણછોડ માખણચોર” ના નાદ સાથે ઢોલ નગારા મૃદંગ પખવાજ અને કરતાલના તાલે નાચતાં કૂદતાં જમાલપુર અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર પ્રાંગણથી પ્રયાણ થઈ સોમનાથ ભૂદરના આરે (નદી કિનારે) વિધિ સંપન્ન થઇ જગતના નાથ જગન્નાથ જીની જળયાત્રાના રંગ, બે વર્ષ પછી ફરી સર્જાયેલાં ભવ્ય માહોલ જોવા મળ્યું

કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !

*અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પૂર્વ જળયાત્રા નીકળી. *
આગામી 145મી જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી.
આ જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદર ના આરે પહોંચી.
108 કળશમાં નિર્મળ જળ ભરીને સાભ્રમતી (સાબરમતી)નદી કિનારે વિધિ સંપન્ન કરીને નિજ મંદિરે પરત ફરી..
….જ્યાં ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયુ.
આ પ્રસંગે જગન્નાથ મંદિરના ગાદીપતિ મહંત દિલિપદાસજી મહારાજ સાથે આમંત્રિત મહેમાનો સાથે આ પૂજનમાં રાજ્યના વિવિધ મંત્રી આદિ એ લાભ લીધો.
અહીં મંદિરમાં શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવી.
ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બળદેવ અને સુભદ્રાજીનો જળાભિષેક કરવામાં આવ્યા
ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થયા,,
તો બીજી તરફ ભગવાનના મોસાળમાં સરસપુરમાં ભગવાન આગામી આગમન અને ઉત્સવને લઇને તૈયારીઓ જોવા મળી,, અહી પણ ભક્તજનોએ ભગવાનને વધાવ્યા,,

આનંદી બેન પટેલને રાષ્ટ્રપતિ બનાવવા કોણે શરુ કરી ઝુંબેશ !

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:ahmadabadguajratJAGNNATH YATRAJAGNNATHPURIJALABHISJHEKRATHYATRA
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?