By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: દવાની શીશીઓમાં ઢાકણીની પહેલા રૂ લગાવવાનું આ છે કારણ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > જાણવા જેવું > દવાની શીશીઓમાં ઢાકણીની પહેલા રૂ લગાવવાનું આ છે કારણ
જાણવા જેવું

દવાની શીશીઓમાં ઢાકણીની પહેલા રૂ લગાવવાનું આ છે કારણ

Web Editor Panchat
Last updated: March 15, 2022 1:36 pm
Web Editor Panchat Published March 15, 2022
Share
SHARE

ઘણીવાર એવું જોવામાં આવે છે કે પારદર્શક શીશીઓ જેમાં દર્દીઓને દવાની ગોળીઓ (Tablets) આપવામાં આવે છે. જેમાં ઢાંકણ લગાવતા પહેલા રૂને (Cotton) રાખવામાં આવે છે. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે. આવું ખાસ કરીને હોમિયોપેથિક દવાઓની (Homeopathic medicines) શીશીમાં વધુ જોવા મળે છે. શીશીમાં દવા નાખ્યા પછી ડોક્ટર તેમાં થોડું રૂ નાખે છે. પછી જ ઢાંકણ બંધ કરે છે. જાણો આમ કરવા પાછળનું કારણ શું છે…

 

 

રીડર્સ ડાયજેસ્ટના અહેવાલ મુજબ, આમ કરવાની શરૂઆત 1900માં થઈ. એવું કહેવાય છે કે, સૌપ્રથમ ફાર્મા કંપની બાયરે આવું કર્યું હતું. દવાની જે શીશીઓ કંપની પહોંચાડતી હતી તેમાં રૂના બોલ જેવો આકાર બનાવીને શીશીમાં રાખતા હતા. મોટી ફાર્માસ્યુટિકલ કંપની હોવાને કારણે આ ટ્રેન્ડને અન્ય કંપનીઓએ પણ ફોલો કર્યો.

કંપનીએ આવું કેમ કર્યું તેનું પણ એક ખાસ કારણ હતું. કંપનીનું માનવું છે કે, જો રૂને દવાઓથી ભરેલી શીશીમાં મુકવામાં આવે તો તેના તૂટવાની શક્યતા ઓછી થઈ જશે. આ ઉપરાંત ડોઝની માત્રામાં ઘટાડો થશે નહીં. તે સમાન જથ્થામાં રહેશે. જો કોઈ ગ્રાહક શીશી ખોલશે તો તેઓને ચિંતા કરવાની જરૂર નથી. તેથી જ આવું કરવામાં આવ્યું હતું.

 

આ ટ્રેન્ડ શરૂ થયા પછી 1980માં એક મોટો ફેરફાર આવ્યો. જ્યારે ટેબલેટના બહારના ભાગમાં આવું લેયર બનાવવામાં આવ્યું. જેથી શીશીમાં રાખવામાં આવે ત્યારે તે તૂટી ન જાય. વિશ્વની ઘણી મોટી કંપનીઓએ 1999માં આ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, સ્થાનિક ફાર્મસીઓએ આલ્કોહોલનો ઉપયોગ ન કરતી હોમિયોપેથિક દવાઓ માટે રૂનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

ઘણા સમયથી આ જોઈને દર્દીઓને દવાની ખાસ કાળજી લેવાની આદત પડી ગઈ હતી. એટલા માટે દર્દીઓએ પોતાની સાથે આવું જ કરવાનું શરૂ કર્યું. આ જ કારણ હતું કે, ઘણી કંપનીઓએ રૂને શીશીમાં રાખવાનું ચલણ ફરી શરૂ કર્યું, જે ખાસ કરીને હોમિયોપેથિક દવાઓની શીશીમાં આજે પણ યથાવત છે.

You Might Also Like

સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

વકફ બોર્ડ હેઠળની મિલકતોનું GPS મેપિંગ, સર્વે અને ડિજિટલાઇઝેશન માટે કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રૂ. ૬ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરાઇ

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનીએ આચાર્ય દેવવ્રત

અમદાવાદીઓ માટે શું નવું આવ્યું ?

TAGGED:bottlescottonballknowledgescience
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !
અમદાવાદ ઇન્ડિયા કાયદો ક્રાઈમ ગુજરાત
વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ
ગવર્મેન્ટ ગુજરાત વડોદરા
સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?