By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: માતા-પિતાના વર્તનની બાળકો પર થતી હાનિકારક અસર, જે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > માતા-પિતાના વર્તનની બાળકો પર થતી હાનિકારક અસર, જે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય
લાઈફ સ્ટાઇલ

માતા-પિતાના વર્તનની બાળકો પર થતી હાનિકારક અસર, જે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય

Web Editor Panchat
Last updated: March 14, 2022 3:43 pm
Web Editor Panchat Published March 14, 2022
Share
SHARE

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં બાળકોના જે કિસ્સાઓ કાઉન્સેલિંગ માટે આવ્યા તેમાંથી મોટાભાગના કિસ્સામાં પિતાનો ગુસ્સો અને જિદ્દી વર્તન બાળકોની સમસ્યાઓનું મુખ્ય કારણ બની રહ્યું છે. આ કેસોનું વિશ્લેષણ વિદ્યાર્થિની હિરપરા ધારા દ્વારા અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું.

 

 

બાળક કે આવનાર ભાવિ સંતાનની શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક વિકાસસ્થિતિ તેના ઉન્નત અને ગુણવાન વ્યક્તિત્વને ખીલવે તે માટે માતા-પિતા સૌથી મોટું પરિબળ છે. બાળકો માતા-પિતાના વર્તનનું અનુકરણ કરતા હોય છે.

ત્યારે મનોવિજ્ઞાન ભવનમાં આવેલા એક કિસ્સામાં 14 વર્ષના એક કિશોરે પોતાના વ્યસન પાછળ પિતાને જવાબદાર ગણાવ્યા. કિશોરે જણાવ્યું કે, મારા પપ્પા જ વ્યસન કરે તો હું કરૂ એમાં કઈ ખોટું નથી.

 

નોંધનીય છે કે, બાળકના ઘડતરમાં પ્રમુખ ભૂમિકા માતા-પિતા કે કુટુંબના સભ્યોની હોય છે. કારણ કે બાળકના પ્રથમ માર્ગદર્શક માતા-પિતા હોય છે. શિક્ષણવિદોએ કહ્યું છે કે બાળકની પ્રથમ શાળા કે શિક્ષક માતા-પિતા હોય છે.

માતા-પિતાએ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કેટલીક આચારસંહિતાઓ પોતે શીખવી પડશે. પોતાના આચરણ થકી બાળકને જીવન મૂલ્યો શીખવવા પડશે. બાળકના ઉછેરમાં ભેદભાવ કે પક્ષપાત વલણ ન રાખતા તેમને જરૂરી હુંફ, પ્રેમ, લાગણી કે સહાનુભૂકિ આપી યોગ્ય માર્ગદર્શક આપી તેના સાચા પથદર્શક બનવું પડશે.

કેસ-1 – અમદાવાદથી આવેલા એક પરિવારમાં બે દીકરીઓ જે સતત ભયમાં જીવતી. પરિવાર જ્યારે કાઉન્સેલિંગ માટે આવ્યો ત્યારે વાત કરતા ખબર પડી કે બન્ને દીકરીઓ પિતાથી ખૂબ ડરતી. પિતા પોતાની માતા અને દીકરીઓ પર ગુસ્સો કાઢતા એ ગમતું નહિ. દીકરીઓને કોઈ મિત્ર બનાવવાની છૂટ નહોતી એટલે સાવ એકલી રહેતી દીકરીઓ પોતાના પિતા પર જ એટલી ગુસ્સે હતી કે તેની સાથે બોલતી પણ નહીં.

 

કેસ-2 – ભાઈ બહેન બન્નેની એક જ વાત અને જિદ્દ કે બસ પપ્પા સાથે નથી રહેવું કારણ કે એ અમને સમજી શક્યા નહિ. અમારી ઈચ્છા વિરૂદ્ધ તેમને પોતાને ગમે ત્યાં એડમિશન લેવડાવી દીધું. પિતાનીએ જિદ્દ કે કરિયર શેમાં બને એ મને ખબર છે એટલે મેં એમને બીજું ફિલ્ડ પસંદ કરાવ્યું.

પિતાના આક્રમક વર્તનની બાળકો પર થતી હાનિકારક અસર

  • પિતાના આક્રમક અને ગુસ્સાવાળા વર્તન અનુકરણ બાળક કરે છે જેના કારણે તે આવું વર્તન શાળાએ અને સામાજિક સમાયોજનમાં કરે છે અને તેની અસર સામાજિકરણમાં થાય છે.
  • પિતા કામના બોજાને કારણે ઘણી વખત બાળકો ઉપર આક્રમક થતા હોય છે. જેના કારણે બાળકના માનસ પર હાનિકારક અસર પડે.
  • બાળકો સામે બને ત્યાં સુધી પારિવારિક ઝઘડા ટાળવા જોઈએ. કારણ કે તે પિતાના આક્રમક વર્તન જોઈને તે પણ ભવિષ્યમાં આ પ્રમાણેનું વર્તન કરે તેની સંભાવના વધી જાય છે. ઉપરાંત ઘરના અન્ય સભ્યો પ્રત્યે નકારાત્મક મનોવલણ બાળકોમાં બંધાય છે.

You Might Also Like

સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ

કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

TAGGED:ADDICTIONBEHAVIORCHILDRENCOUNCILDETRIMENTALEFFECTPARENTAL
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને કેમ લખ્યો પત્ર !
ahmedabad congress gujarat ઇન્ડિયા રાજકારણ
ગંભીરા બ્રિજ દુર્ઘટના માટે સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે સીએમ મોદી પણ એટલા જ જવાબદાર – યુવરાજ સિંહનો ખુલાસો !
gujarat ગવર્મેન્ટ ભાજપ વડોદરા સમસ્યા
FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
ahmedabad govt gujarat
📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !
ahmedabad govt gujarat heavy rain weather ભારે વરસાદ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?