By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નર્મદા  યોજના  ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > નર્મદા  યોજના  ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ
અમદાવાદગાંધીનગરગુજરાત

નર્મદા  યોજના  ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ

Web Editor Panchat
Last updated: March 31, 2022 2:42 pm
Web Editor Panchat Published March 31, 2022
Share
SHARE

નર્મદા  યોજના  ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ

સરદાર પટેલ કોંગ્રેસના હતા, સીજે ચાવડા

રાજય સરકાર ના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(nitin patel) કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે નર્મદા યોજના ની કલ્પના સરદાર ની હતી નહીં કે નહેરુ ની જેની સાથે જ ગુજરાત વિધાનસભા(gujarat vidhansabha) માં નર્મદા યોજના ને લઇ ચાલતા પ્રશ્ન માં ગરમાગરમી જોવા મળી હતી તેમણે વધુ માં કહી દીધું હતું કે હું એકલો પહોંચી વળું તેમ છું એ માટે મારે કોઈ રક્ષણ ની જરૂર નથી

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

 

નિતિન પટેલ માંફી માંગે-વિપક્ષ

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કલ્પસર યોજના અને નર્મદા યોજના ને સત્તાધારી વિપક્ષ આક્રમક મુડ માં જોવા મળ્યા હતા .ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા(narmada) યોજના ની કલ્પના સરદારે કરેલી હતી તેમાં દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ(jawaharlala) બનનું યોગદાન ન હતું જેને લઇ ને કોંગ્રેસ ના ધારાસભ્યો ઉગ્ર બન્યા હતા અને પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિપક્ષ ની માફી માંગે તેવી માંગ કરી હતી

 

કયા નેતાને પત્ની પડી ભારે !

કોને જોઈ ને નીતિન પટેલે કહ્યું હું એકલો પહોંચી વળું તેમ છું

કોંગ્રેસ (congress) ના ધારાસભ્યો નો ઉગ્ર વિરોધ જોતા ગ્રુહમાં ઉપસ્થિત સાર્જન્ટ નીતિન પટેલ દોડી આવ્યા હતા ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે મને તમારા રક્ષણની જરૂર નથી હું કુટી લઉં તેમ છું.. તેમણે વધુ માં કહ્યું હતું કે કોંગ્રેસ (congress) સરદાર પટેલનું (sardarpatel) અવમૂલ્ય કરે છે. એટલું જ નહીં નર્મદા યોજના માટે જવાહરલાલ નહેરુએ મંજૂરી ન આપી તે ન જ આપી આ તો અમારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ નર્મદાના દરવાજાની મંજૂરી આપી અને યોજના સાકાર થઈ છે .જેના લીધે ગૃહ માં હંગામો થયો હતો
નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી જવાહરલાલ નહેરુની ન હતી, એટલું જ નહીં નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહરલાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના સકાર થઈ એનો જશ સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહીં,જેને લીધે કોંગ્રેસના નૌશાદ સોલંકી(naushad solanki) અને ગ્યાસુદ્દીન શેખ(gyasuddin shaikh) વેલમાં ધસી આવી નીતિન પટેલ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષના ધારાસભ્યો જગ્યા ઉપર ઊભા થઈને વિધાનસભામાં જોરદાર હંગામો કરતા સૌપ્રથમ વખત સાર્જન્ટોની ફોજ વિધાનસભામાં ઉતરી હતી.

 

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

સરદાર પટેલ કોંગ્રેસના હતા, સી જે ચાવડા

તો બીજી તરફ નીતિન પટેલની બેઠક આસપાસ કોંગ્રેસના ધારાસભ્યો(mla) ધસી જતા માફી માગોના નારા લગાવતા હતા. તે દરમિયાન કોંગ્રેસના પ્રતાપ દુધાત(pratap dudhat) અને પરેશ ધાનાણીએ (paresh dhanani) તેમના સભ્યોને બે હાથ જોડીને પોતાની જગ્યા ઉપર બેસવા અપીલ કરી હતી. નીતિન પટેલ સાથે કંઈક અજુગતું ન બને તે માટે આ બંને ધારાસભ્યો સતર્ક રહ્યા હતા જોકે ભારે હંગામાની વચ્ચે વિધાનસભા અધ્યક્ષ ગૃહ 15 મિનિટ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.એ દરમ્યાન કોંગ્રેસના(ganhdinagar) ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાએ (c.j. chavda) કહ્યું હતું કે સરદાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા, એટલે એ અમારી જ કલ્પના હતી. તમે તમારી જાતને સાથે લાવવાની કોશિશ કરશો નહીં.(gujarat) ગુજરાતની પ્રજા બધું જાણે છે જેની સાથે જ ભાજપ (bjp) અને કોંગ્રેસના ધારાસભ્યો પોતાની જગ્યાએ ઉપર ઊભા થઈને વિરોધ કર્યો હતો.

ગૃહમાં ઝઘડતા ધારાસભ્યોએ સાથે બેસી ફોટો પડાવ્યા !

નર્મદા યોજના મુદ્દાને લઇને પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલનો સૌથી ઉગ્ર વિરોધ અમદાવાદ દરિયાપુર- શાહપુરના  કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અને સુરેન્દ્રનગર દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કર્યો હતો, અને વેલ સુધી ઘસી આવ્યા હતા

ઉગ્ર વિરોધના પગલે નિતિન પટેલને કહેવાની ફરજ પડી હતી કે હુ બધાને પહોચી વળવા સક્ષમ છુ,,અને થોડી વાર પછી આ નેતાઓ વિધાનસભા અધ્યક્ષ નિમા બેન આચાર્ય સાથે સાથે મળીને ફોટોસેશન પણ કરાવતા નજરે પડ્યા છે,,

વિધાનસભાના અંતિમ દિવસે ફોટો સેશન
વિધાનસભાના અંતિમ દિવસે ફોટો સેશન

 

 

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

You Might Also Like

ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ૧૦ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

સાયલામાં દલિત સગીરા ઉપર બળાત્કાર, આરોપી પોલીસ પકડથી દુર

રખડતા ઢોરો ત્રાસને લઇને કોંગ્રેસના ધારાસસભ્યે કેમ કરી કાયદો કડક બનાવવાની માંગ

ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન

ડબલ એન્જીન સરકારમાં ગુજરાતનાં 40,000 વિધાર્થી-વિધાર્થીનીઓનું ભવિષ્ય અટવાઈ રહ્યું છે. ડૉ. મનિષ દોશી કોંગ્રેસ

TAGGED:c j chavdaFeaturedgujarat seemblygyasudding shaikhnaushad solankinimaben acharyanitin patelpratap dudhat
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?