By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કબજિયાત અને ચામડીના રોગ સહીત ઘણી બીમારીઓ દુર કરવા આ આયુર્વેદિક ઉપાય છે બેસ્ટ..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > કબજિયાત અને ચામડીના રોગ સહીત ઘણી બીમારીઓ દુર કરવા આ આયુર્વેદિક ઉપાય છે બેસ્ટ..
હેલ્થ

કબજિયાત અને ચામડીના રોગ સહીત ઘણી બીમારીઓ દુર કરવા આ આયુર્વેદિક ઉપાય છે બેસ્ટ..

Web Editor Panchat
Last updated: March 9, 2022 4:57 pm
Web Editor Panchat Published March 9, 2022
Share
SHARE

આજકાલ દરેક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી તકલીફ થતી હોય છે. અને દરેક વ્યક્તિ સ્વાસ્થ્યને લગતી તકલીફમાં આજકાલ આયુર્વેદિક તરફ તેમ જ ઘરેલુ ઉપાય તરફ વળ્યો છે. કડા નું ઝાડ અત્યંત નાનું હોય છે. તેના પાંદડા ખૂબ જ મોટા લાંબા અને અણીદાર હોય છે. કડાઝાડ મોટા ભાગે ચોમાસામાં ઊગતું હોય છે. અને તેમના પણ જથ્થાબંધ રીતે પાંચ પાંખડીવાળા પાન માં જોવા મળતા હોય છે. અને તે સફેદ કલરના હોય છે. તેમની સિંગને ઇન્દ્રજવ તરીકે ઓળખવામાં આવે છે.

કાયદાના બીજને ઇન્દ્રજવ તરીકે ઓળખવામાં આવે છે. તેની છાલને કડાછાલ તરીકે ઓળખવામાં આવે છે. કડાના પડીયા નું શાક અને અથાણું પણ બનાવી શકાય છે. અને કડાજાડ ઇન્દ્રજવ ની છાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો રંગ ધૂળ કલરનો અને તપકર્યો હોય છે. કાળો પડાકડો જેમાંથી કડવો ઇન્દ્રજવ નીકળે છે. તેમની આ છાલ હોય છે. અને તેમનું અતિશય કડવું હોય છે. અને કડા ના વૃક્ષો ચાર થી છ ફૂટ ઊંચા હોય છે. કડાછાલ આયુર્વેદ માં વપરાતી સૌથી પ્રસિદ્ધ થવા છે.

મોટાભાગે તેમના મુળની છાલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ દવા સૌથી વધુ અસરકારક બનતી હોય છે. તો ચાલો જાણીએ કે કડાજાડ આનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે. તે સ્વાદે અતિશય કડવી હોવાથી જો કોઈપણ વ્યક્તિને મંદ પાચન, તાવ અને હરસ ની સમસ્યા હોય તો તમામ પ્રકારની સમસ્યામાં રાહત અપાવે છે.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને હતી હરસ, મરડો અનેક પ્રકારની સમસ્યા હોય તો તેમાં કડાજાડ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે. અને તેમાં પૌષ્ટિક પ્રકારના ગુણધર્મો રહેલા હોય છે. અને તે સ્વાદે અતિશય કડવી હોય છે. અને તે વ્યક્તિના શરીરમાં ભૂખ પણ કરે છે.

તાવમાં તેમનો ઉપયોગ કરવામાં આવે તો તે અતિશય ફાયદાકારક સાબિત થાય છે. કડાજાડ રોગો આમાં સુધારો કરી અને તાવ દૂર કરે છે. અને કડાછાલ પેટને લગતા જૂના રોગોમાં ઝાડા-મરડો ઉલટી તમામ પ્રકારના રોગોમાં ખુબ જ ઉપયોગી દવા છે. તે ઉપરાંત લોહી ને લગતા વિકારમાં કડાછાલ કેન્દ્ર જણાવો બંને ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.

મોટાભાગે તેમનું સેવન કરવાથી ઝાડા અને ડાયેરિયામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિને મરડો થયો હોય તો કડાજાડ છાલનું સેવન કરવાથી મરડામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત છાશ સાથે તેમનું નિયમિત રીતે પૂર્ણ પીવાથી ઝાડા અને મરડાની સમસ્યામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને મળ ના ભાગે લોહી નીકળતું હોય તો તે લોહી બંધ થઈ ને ઝાડો અતી સાફ આવવા લાગે છે. કડાછાલ નીંદર જ નાના બાળકો માટે પણ ઉત્તમ દવા સાબિત થઈ છે. કડાછાલ કડવી હોવાથી તે પેટમાં થતા તમામ પ્રકારના કૃમિ અને દૂર કરે છે.

પેટને અતિશય સાફ રાખે છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ હરસ, લોહીવાળા હરસ, ઝાડો, મરડો, પથરીના અને મૂત્ર રોગ ના તમામ પ્રકારના વિકારોમાં આયુર્વેદમાં તેને સર્વ શ્રેષ્ઠ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને કડાજાડ ,રક્તચંદન, જેઠીમધ, પટોળા, મૂળ, લીમડો, ને અડદ આ તમામ વસ્તુઓ 10 ગ્રામ લઈ અને તેનો ઉકાળો બનાવવામાં આવે અને આ ઉકાળાનો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો વાત પિત્ત અને કફથી ચડેલ કોઢ દૂર થાય છે.

ચામડીના રોગો માટે તૈયાર થઈ ફાયદાકારક સાબિત થાય છે. એનાં મૂળ ખુબ જ વધારે ઝેરીલા નાગરમોથ અને વાળો આ તમામ વસ્તુઓ 10 ગ્રામ લઈ અને તેનો ઉકાળો બનાવવામાં આવે છે. તેમને નિયમિત રીતે સેવન કરવાથી અને રક્ત અને તમામ પ્રકારના રોગોમાં ખુબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. કડાછાલ, વાવડીના કુલ, તમામ વસ્તુઓનો યોગ્ય પ્રમાણમાં થોડી થોડી લઈ અને દરેક વસ્તુ ચુરન બનાવવા અને સેવન કરવાથી જ મહિલાઓના યોનીમાથી નીકળતુ સફેદ પાણી માં પણ ખૂબ જ વધારે રાહત અપાય છે.

You Might Also Like

ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ

કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

TAGGED:helthskincaretest
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
gandhinagar govt gujarat જાણવા જેવું
ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર
ahmedabad coopretive gandhinagar govt gujarat
GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી
કાયદો ગવર્મેન્ટ ગુજરાત વડોદરા સમસ્યા સુરત
આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત ભારે વરસાદ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?