By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આ વસ્તુ ઔષધીય ગુણોથી છે ભરપૂર, જેનું સેવન કરવાથી મોટી મોટી બીમારીઓ થાય છે દૂર..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > આ વસ્તુ ઔષધીય ગુણોથી છે ભરપૂર, જેનું સેવન કરવાથી મોટી મોટી બીમારીઓ થાય છે દૂર..
હેલ્થ

આ વસ્તુ ઔષધીય ગુણોથી છે ભરપૂર, જેનું સેવન કરવાથી મોટી મોટી બીમારીઓ થાય છે દૂર..

Web Editor Panchat
Last updated: March 11, 2022 3:38 pm
Web Editor Panchat Published March 11, 2022
Share
SHARE

મખાનાનનો આકાર એ ગોળ ગોળ હોય છે પણ તેમા અનેક ખાસ ગુનો આવેલા હોય છે. માનવીના આરોગ્યને સરખુ રાખવા મા આ મખાના સહાયતા કરે છે. આ મખાનાનો વપરાશ આપણે ખોરાક તરીકે પણ કરી શકીએ છીએ. મખાના માં વિપુલ પ્રમાણ મા પ્રોટીન તેમજ કાર્બોહાઈડ્રેટ્સ જોવા મળે છે.

મખાનાથી તૈયાર કરવા મા આવેલ ખીર લાજવાબ હોય છે. મખાના ના સેવન થી શરીર ને ઘણી બિમારીઓમા થી પણ મુક્તિ મળે છે. મખાના એ કઈ કમળ ના બી નથી, તે એક જુદી જ પ્રકાર ના હોય છે, તે પણ સરોવર મા જ થાય છે પણ તેના રોપ વધારે કાંટાળા હોય છે,

એટલા કાંટા ધરાવતા હોય છે કે, જેમા આ રોપ હોય તે સરોવર મા કોઈ પ્રાણી પણ પાણી પીવા માટે જઈ શકતુ નથી. તેની ઉત્પાદન બિહાર ની નજીક આવેલ મિથિલાંચલ મા કરવામાં આવે છે. મખાનાને પ્રભુ નો ખોરાક ગણવા મા આવે છે. જે વ્યક્તિ ઉપવાસ કરે તેના માટે તે ઉપયોગી છે.

તેને પ્રાકૃતિક ઔષધ પણ ગણવા મા આવે છે. કેમ કે, તેનો કોઈ પણ જાત ખાતર કે કીટનાશક દવાઓ ના વપરાશ વિના જ પાક લેવા માં આવે છે. ઔષધીય ગુણોતત્વો ને કારણે અમેરિકન હર્બલ ફૂડ પ્રોડક્ટ એસોસિએશન વડે તેને સુપરફુડ ગણવા મા આવ્યુ છે. જે જીર્ણ અતિસાર, ગ્લુકોરીયા, શુક્રાણુઓ ની કમી જેવા રોગો મા સહાયરૂપ બને છે.

તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ આવેલ હોવા થી શ્વાસ ને લગતા, મૂત્રજનન ને લગતા રોગ માટે ખુબ ફળદાયી છે. તે લોહીના દબાણ તેમજ કમરદર્દ અને ગોઠણના દર્દ ને કાબુમા લાવે છે. તેના બી મા ભરપૂર પ્રમાણ મા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વસા, કેલ્શિયમ તેમજ આયર્ન, નિકોટીનીક, વિટામીન ‘B-1’ પણ પ્રાપ્ત થાય છે.

મખાના ના આયુર્વેદિક ગુણતત્વો અંગે જાણો: પાચનતંત્રને સુધારે : મખાના મા એન્ટી-ઓક્સિડેંટ વિપુલ પ્રમાણ મા હોવા ને લીધે ગમે તે વય ના લોકો તેને સરળતાથી પચાવી શકે છે. તેને પચાવવુ એટલુ સરળ હોવા ને કારણે તેને સુપાચ્ય કહી શકીએ. તદુપરાત પુષ્પ મખાના મા એસ્ટરીજન તત્વ પણ સમાયેલ હોય છે કે જેના થી ભૂખ મા વધારો કરવા મા સહાયકારક સાબિત થાય છે.

મધુપ્રમેહ ના દર્દી માટે લાભદાયી : મધુપ્રમેહ એ અયોગ્ય ચયાપચય થી જન્મે છે કે જે વધારે સુગર લેવલ ની સાથે થાય છે. તેથી ઇન્સુલીન હોર્મોન્સનો સ્ત્રાવ કરનાર અગ્નાશય ના કામમા અવરોધ જન્માવે છે પણ મખાના મીઠા તેમજ ખટાશવાળા બી હોય છે. તેના બી મા સ્ટાર્ચ તેમજ પ્રોટીન ની માત્રા હોવાને લીધે તે મધુપ્રમેહ ના દર્દીઓ માટે તેનુ સેવન કરવુ યોગ્ય ગણાય છે.

કીડની ને મજબુતાઈ આપે : મખાના ના સેવાળ કીડની તથા હ્રદય ને વધારે ફાયદો કરે છે. પુષ્પ મખાના મા નમક ઓછુ હોવા ને લીધે તે સ્પ્લીન ને ડીટોકસીફાઈ કરી કીડની ને મજબુતાઈ આપે તથા રક્તને પોષણ આપવા માં સહાયકારક સાબિત થાય છે. તેની સાથે જ મખાના ને કાયમી ખાવા થી માનવ દેહ મા રહેલી નબળાઈ નો અંત આવે છે અને માનવ શરીર ને સ્વસ્થ બનાવે છે.

દર્દમા થી રાહત આપે : મખાના એ કેલ્શિયમ નો સ્ત્રોત ગણવામા આવે છે, જેથી સાંધામા થતા દર્દ, આમ તો આર્થરાઈટીસ ધરાવતા વ્યક્તિઓ માટે તેને ખાવા ખુબ જ લાભદાયી ગણાય છે. આ મકાના ને ખાવાથી શરીર ના કોઈ પણ ભાગ મા થતા દર્દ જેવા કે, કમરદર્દ તથા ગોઠણ ના દર્દમા થી સહેલાઈથી રાહત પ્રાપ્ત થાય છે.

તેની સાથો સાથ જ મખાના દેહ ના કોઈ ભાગ ને સુન્ન થવા ની સામે પણ રક્ષણ આપે છે. પ્રેગ્નેંટ સ્ત્રી તથા ગર્ભાવસ્થા પછી જે નબળાઈ અનુભવતી સ્ત્રીઓ ને પણ મખાના નુ સેવન કરવુ જોઈએ. મખાના ને દુધ સાથે સેવન કરવાથી પેટ મા થતી જલન મા રાહત પ્રાપ્ત થાય છે.

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:ayurvedikhelthhelthtips
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?