By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે. દિગ્વિજયસિંહ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > રાજકારણ > કોંગેસ > અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે. દિગ્વિજયસિંહ
કોંગેસગુજરાતવડોદરા

અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે. દિગ્વિજયસિંહ

Web Editor Panchat
Last updated: November 18, 2022 3:25 pm
Web Editor Panchat Published November 18, 2022
Share
SHARE

અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે. દિગ્વિજયસિંહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ભાજપ વચ્ચે પ્રચાર યુદ્ધ તેજ બની ચૂક્યું છે..ત્યારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વડોદરા ખાતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે.
તેમણે વધુમાં કહ્યું હતું કે 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM અને બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે. 1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો તે બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલા ગુજરાત હતું જ નહીં, ગુજરાતની અસ્મિતા પણ ન હતી. નરેન્દ્ર મોદી આ અંહકાર રાવણનો પણ નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે AAPને ભાજપની B ટીમ ગણાવતા કહ્યું હતું કે ખેડૂતોના બિલ સિવાયના તમામ કાયદોઓનું આ પક્ષે ભાજપને સમર્થન કર્યું. અરવિંદ કેજરીવાલે ઇન્ડિયન અગેઇન્સ્ટ કરપ્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. UPA સરકારે લોકપાલનો કાયદો બનાવ્યો. પરંતુ, શું કેજરીવાલે ભ્રષ્ટાચારમુક્ત ભારતનો વાયદો કર્યો હતો. તેઓ એકપણ પ્રકરણમાં લોકપાલ પાસે ગયા ખરા? આજે કેજરીવાલની સરકારના મંત્રી મની લોન્ડરીંગના કેસમાં જેલમાં બંધ છે. લિકર પોલીસીને લઇને તપાસ થઇ રહી છે, જેથી હંમેશા હું તેમને આર એસ એસ ની B ટીમ કહું છું. AIMIMના ઓવૈસી માત્ર ધાર્મિક ઉન્માદ ફેલાવી ચૂંટણીમાં ઉતરે છે.
પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી. વણઝારાએ બનાવેલા રાજકીય પક્ષ અંગે દિગ્વિજય સિંહે કહ્યું કે, અમિત શાહ અને નરેન્દ્ર મોદીના એક સમયના ખાસ ગણાતા ડી.જી. વણજારાએ પણ રાજકીય પક્ષ બનાવ્યો છે. વણઝારાને ઘણા વાયદા કરવામાં આવ્યા હતા, પણ આ વાયદા પૂર્ણ ન થતાં વણઝારાએ પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો અને ડી.જી.વણઝારાએ પ્રથમ જ નિવેદન આપ્યું કે, 27 વર્ષમાં વિકાસ નથી થયો.
મોરબીની ઘટના અંગે દિગ્વિજયસિંહે જણાવ્યું કે, મોરબી પુલ દુર્ઘટના ઘટી તેનાથી ચાર કિલોમીટર દૂર ભાજપની મિટિંગ ચાલી રહી હતી. તેમાં ભાજપના મંત્રી, સાંસદ, એસ.પી. કલેક્ટર બધા હાજર હતા. 6:30 વાગ્યે પુલ તૂટ્યો અને 10 મિનિટમાં સ્થાનિક લોકો ત્યાં રેસ્ક્યૂ માટે પહોંચી ગયા. પરંતુ, એકપણ પોલીસકર્મી ત્યાં હાજર ન હતો. એક કલાક સુધી ભાજપની મિટિંગ ચાલતી રહી અને ત્યાર બાદ તેઓ ત્યાં પહોંચ્યા. આ બનાવમાં બનેલી SITનું ગેજેટ નોટિફિકેશન પણ આજ સુધી જાહેર નથી થયું. પુલના સમારકામ કરનાર કંપનીના માલિક સામે પણ કેસ દાખલ નથી કરવામાં આવ્યો. આજ સુધી મૃતકોની યાદી પણ જાહેર નથી કરાઇ.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?