By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મોદી સરકાર ના ક્યાં નિર્ણયને લઇ જૈનો ઉતરશે રસ્તા પર?
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મોદી સરકાર ના ક્યાં નિર્ણયને લઇ જૈનો ઉતરશે રસ્તા પર?
અમદાવાદગુજરાતધર્મ દર્શન

મોદી સરકાર ના ક્યાં નિર્ણયને લઇ જૈનો ઉતરશે રસ્તા પર?

Web Editor Panchat
Last updated: December 21, 2022 3:54 pm
Web Editor Panchat Published December 21, 2022
Share
SHARE

ગુજરાતના મોટા  કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ !

અમદાવાદ જૈન સમાજ દ્વારા 23 ડિસેમ્બર 2022 શુક્રવારના રોજ સવારે 9 વાગે જૈનો નું પવિત્ર તીર્થધામ સમેત શિખરજી ને બચાવા એક મૌન રેલી નું આયોજન કરાયું છે.
સમેત શિખ એ ઝારખંડ માં આવેલું છે અને ત્યાં જૈનો ના 24 તીર્થંકર માંથી 20 તીર્થંકર ત્યાં થી મોક્ષ પામ્યા છે એટલે જૈનો માટે સૌથી પવિત્ર તીર્થધામ ગણાય છે ત્યારે ઝારખંડ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્રની સરકાર દ્વારા સમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરાયું છે.

ત્યારે સમગ્ર દેશમાં જૈન ધર્મના લોકોને ભીતિ છે કે સમેત શિખરમાં દારૂ અને માસ મટન નું વેચાણ થશે ત્યારે સમેત શિખરની પવિત્રતા જળવાઈ રહે તે માટે ભારત સરકાર અને ઝારખંડ સરકાર દ્વારા પર્યટન સ્થળ જાહેર કરવાનો નિર્ણય પાછો ખેંચે

કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આ નિર્ણય થી જૈન સમાજ ની લાગણીને ભારે દુઃખ પહોચ્યું છે ત્યારે રાજય અને કેન્દ્ર સરકાર તેમનો નિર્ણય પરત ખેંચે તે માટે સમગ્ર ભારતમાં જૈનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે અમદાવાદ જૈન સમાજ પણ 23 તારીખ 2022 શુક્રવાર ના રોજ ઉસ્માનપુરા થી મૌન રેલી નું આયોજન કલેકટર ઓફિસ સુધી કરશે અને કલેકટને આવેદન પત્ર આપીને જૈન સમાજની લાગણીથી સરકારને અવગત કરાશે

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:જૈનઝારખંડનરેન્દ્ર મોદીપવિત્ર તીર્થધામસમેત શિખર
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?