By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !
અમદાવાદગુજરાત

ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !

Web Editor Panchat
Last updated: June 17, 2022 2:25 pm
Web Editor Panchat Published June 17, 2022
Share
SHARE

ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !

ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !


ભાજપના બે નેતાઓ વચ્ચે ક્યાં થઇ જાહેરમાં ઢીસુમ ઢીસુમ !

આમ તો ભાજપ શિસ્ત બધ્ધ પાર્ટી માનવામાં આવે છે,જો કે અમદાવાદમાં યોજાયેલ એક રેલી દરમિયાન બીજેપી યુવા મોર્ચાના કાર્યકરો ફોટો ફડાવવા માટે બાખડી પડ્યા, એટલુ જ નહી છુટ્ટા હાથની મારામારી પણ કરી
અને સોલા પોલીસ સ્ટેશનનમાં તેની ફરિયાદ થઇ છે, તેને લઇને સમગ્ર ગુજરાત ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે એક તરફ તિરંગા યાત્રા થકી દેશ ભક્તિની ભાવના યુવાઓમાં ભરવાની કોશિશ ભાજપા કરી રહી છે
ત્યારે તેમની યુવા મોર્ચાના યુવા નેતાઓ જાહેરમાં લડીને પાર્ટીની ઇમેજની જાહેર જનતા વચ્ચે લીરે લીરા ઉડાવી રહ્યા છે,

અગ્નીપથ યોજનામાં મુુસ્લિમ યુવકોને જોડાવવાની કોણ કરી રહ્યુ છે અપીલ !

સમગ્ર ગુજરાતમાં ભાજપ યુવા મોર્ચા દ્વારા યુવાઓમાં દેશ ભક્તિનો ભાવ જાગૃત થાય , વધુ માં વધુ યુવાનો ભાજપ સાથે જોડાય તેવી નેમ સાથે સમગ્ર ગુજરાતમાં તિરંગા રેલીઓનુ આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાતા હોય છે, કેન્દ્રીય પ્રધાનો ધારાસભ્યો અને સાસંદો પણ બાઇક રેલીમાં જાડોયા, જેમાં ટ્રાફિકના નિયમોથી અજાણ હોય તેવી રીતે તિરેગા યાત્રાની બાઇક રેલીમાં તો હેલ્મેટ વગર જ રેલીઓ યોજાઇ,,અને ટ્રાફીક વિભાગ જાણે નયન સુખ બની ગયો હોય તેવી રીતે તેનુ વર્તન રહ્યુ,, પણ વાત અમદાવાદની કરીએ તો અહી યુવા મોર્ચાની ટીમ સૌથી વધુ મજબુત અને શિસ્ત બધ્ધ ગણાય છે, બીજા શબ્દોમાં કહીએ તો શિવાજીની ટીમ ગણાય છે,,ત્યારે આ શિસ્ત બધ્ધ કાર્યકર્તાઓની રેલી 14મી તારીખે ચાંદલોડિયા વિસ્તારમાં
યોજાઇ,જેમા આસપાસના યુવા મોર્ચાના કાર્યકર્તાઓ ખુબ સરસ રીતે રેલી યોજી અને યુવાઓમાં દેશભક્તિની ભાવના,ત્યાગ અને કુર્બાનીની ભાવના જાગૃત થાય તેના માટેના નારાઓ પણ લગાવ્યા,,

હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !

જો કે આખી ઘટનાનો ક્લાઇમેક્સ ત્યારે બદલાઇ ગયો,, જ્યારે રેલી પોતાની અંતિમ ચરણમાં હતી,,અને તમામ યુવાઓ ભગવાન વિશ્વકર્માના આશિર્વાદ લેવા માટે ચાંદલોડિયા મંદિરે પહોચ્યા, જ્યાં ફોટો શેષન દરમિયાન યુવાઓ વચ્ચે ફાટ પડી,,
એટલે કે થોડા વાર પહેર એકતા, અખંડતા,ત્યાંગ, કુર્બાનીનો પાઠ ભણેલા આ યુવાઓ સોશિયલ મિડીયાની વર્ચુઅલ દુનિયામા હાજરી પુરાવવા મોટા નેતાઓ સમક્ષ પોતાની કામગીરી બતાવવા માટે ફોટો પડાવવાની હુસાં તુંસી શરુ થઇ,
કોણ આગળ રહેશે, કોણ પાછળ તેને લઇને બોલા ચાલી શરુ,,(ગાળ લખી શકાય ન હોવાથી લખતા નથી) બોલા ચાલીમાં મા, પત્ની, દિકરી બહેન સુધી પહોચી ગયા,,ગાળા ગાળીથી પણ સંતોષ ન મનાયુ,, ઉશ્કેરાટ અને ગુસ્સો એક બીજા માટે
ફાટી નિકળ્યું, અને જાણે બાપે માર્યે વેર હોય તેમ, વર્ષોથી દુશ્મનાવટનો હિસાબ થતો હોય તેમ એક બીજા ઉપર તુટી પડ્યા,,

રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !

ચાંદલોડિયા વોર્ડ ભાજપના પ્રમુખ નંદુ ભાઇ પટેલ અને તેમના ભત્રિજા, શહેર ભાજપ યુવા મોર્ચાના કારોબારી સભ્ય મીત પટેલે જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે તે મુજબ,,તેઓ સાંજે છ વાગ્યે ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી
નિકળી તિરંગા યાત્રામાં જોડાયા હતા, જે ભગવાન વિશ્વ કર્મા મંદિર પાસે પુરી થતી હતી,એ વખતે ચાંદલોડિયા વોર્ડ ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ કેયુર પટેલે યુવા મોર્ચાના તમામ કાર્યકર્તાઓને ફોટો પડાવવા માટે આગ્રહ કર્યો હતો, એટલે
અમે બધા ફોટા પડાવવા ઉભા રહ્યા,, એ દરમિયાન ચાંદલોંડિયા વોર્ડના કાઉન્સિલર હિરા ભાઇ પરમારની આગળ ભાવિક ગજ્જર નામનો કાર્યકર્તા ઉભો રહી ગયેલ,, તેની ઉંચાઇ વધારે હોવાથી તેને સાઇડમાં ખસી જવા માટે સુચના આપી,જોકે
તેઓ ટસથી મસ ના થયા,,અને તેઓએ મને જેમ ફાભે તેમ બોલવા લાગ્યા,, મે તેમને ચુપ રહેવાનુ કહેતા તેઓ ઉશ્કેરાયા અને મારી સાથે છુટા હાથની મારા મારી કરી, ઝપા ઝપી કરી, તેમણે હાથમા પહેરેલ કડુ મને જમણી આંખની બાજુમાં મારેલ
મને લોહી નિકળતા અમારી સાથેના બીજા માણસો મને છોડાવ્યો,, તેઓ બુમો પાડ્યા હથિયાર લાવો અને બિભત્સ ગાળો આપી,,તારા ઘરનુ સરનામુ શોધીને તને ઘરે આવીને જાનથી મારી નાખીશ,,

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !


આ ઘટનામાં બાગ સોલા પોલીસ સ્ટેશનમાં શહેર ભાજપના સિનિયર નેતાઓ અને પ્રદેશ નેતાઓને પહોચ્યા હતા, બે કલાક સુધી ચાંદલોડિયા ભાજપના પ્રમુખ નંદુ ભાઇ પટેલ અને તેમના ભત્રિજા મીત પટેલને ફરિયાદ ન નોધાવવા માટે
સમજાવવાના પ્રયાસો થયા, જો કે માર ખાધી ચુકેલા આ નેતાઓ કોઇનુ પણ સાંભળવાનુ ઇન્કાર કરી, તેમણે પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખ્યો અને પોલીસ ફરિયાદ કરી,,જો કે પોલીસે હજુ સુધી ભાજપના નેતાઓ અને મારા મારીના આરોપી
ભાવિક ગજ્જરની ધરપકડ કરી નથી, જેના કારણે પણ યુવા મોર્ચાના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે,

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

ભાજપમાં કુર્બાની આપશે કોણ !

એલિસ બ્રિજ વિધાનસભામાં ભાજપમાં ટિકિટ માટે કોણ મારશે બાજી !

આપની બિકીની ગર્લ પ્રચાર માટે આવી શકે છે ગુજરાત !

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ahmadabadBJPBJP LEADERc r patilchandlodiyaelection2022FeaturedgujaratKAMALAMmara mariNarendra Modipolice firtiranga yatrayuva morcha
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?