By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જે સી બીના ત્રાસથી  કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > જે સી બીના ત્રાસથી  કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !
Uncategorizedઅમદાવાદગુજરાત

જે સી બીના ત્રાસથી  કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !

Web Editor Panchat
Last updated: June 24, 2022 8:27 pm
Web Editor Panchat Published June 24, 2022
Share
SHARE

જે સી બીના ત્રાસથી  કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !

 

ગુજરાતના ખલી કહેવાતા રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા: ઈસુદાન ગઢવી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ બાદ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સુર્યસિહ ડાભીએ કોંગ્રેસને બાય બાય કહી દીધુ છે,  હાર્દીકની જેમ સુર્ય સિહ ડાભીએ ગુજરાત કોંગ્રેસના

મોભીઓ દ્વારા પ્રદેશના મહામંત્રી હોવા છતાં કામની ફાળવણી ન થતા વ્યથિત મને કોંગ્રેસને અલવિદા કરી દીધુ છે, જેના માટે તેમણે ગુજરાત કોંગ્રેસના જેસીબીને જવાબદાર ગણાવ્યા છે,,

યુવરાજ સિહ જાડેજાએ અધિક મુખ્ય સચીવ સામે કેમ ઉઠાવ્યા સવાલ !

 

પાટીદાર અનામત આદોલન સમિતિનો મુખ્ય ચહેરો બનેલા  ગુજરાતના પાટીદાર સમાજના હૃદય સમ્રાટ હાર્દીક પટેલ જેવા કદ્દાવાર નેતાને કોંગ્રેસમાં લઇ જવામાં રાહુલ ગાંધી સફળ થયા હતા

જો કે ગુજરાત કોંગ્રેસની વામણી નેતાગિરી તેમને સાચવી ન શકી . હાર્દીક પટેલ જેવા જુઝારુ નેતાને ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર લાવવી હતી, પણ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક બની બેઠેલા નેતાઓ

તેને કામ ન આપતા બેરોજગાર બનેલા હાર્દીક પટેલે કોંગ્રેસને અલવિદા કરીને ભાજપનો ભગવો ધારણ કરીને પેજ સમિતીની જવાબદારી હોંશે હોંશે ઉપાડી લીધી છે,, હવે તેઓ ભાજપને મજુબત બનાવવા પાયાનુ કામ ઉપાડી લીધુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના વર્ષો સુધી પ્રમુખ રહેલા સુર્ય સિહ ડાભી કે જેમણે પોતાની યુવાની કોંગ્રેસ પાર્ટી માટે ખપાવી દીધી, એટલા માટે

તેમને ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતા બનાવી દીધા,, પ્રદેશ મહામંત્રી તો બન્યા, પણ તેઓ બેરોજગાર થઇ ગયા, એટલે કે તેમને પ્રદેશ નેતાગિરી તરફથી કોઇ કામ મળતું નથી,,, 27 વર્ષથી ગુજરાતમાં

કોંગ્રેસ સત્તાથી વંચિત હોવા છતાં  કોંગ્રેસની વિચારધારાને વળગી રહ્યા, કોંગ્રેસને સતત સત્તા માટે મથતા સુર્યસિહ ડાભીને પ્રદેશમાં તેમને નામનો હોદ્દો આપી દેવાયો,

ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ

આખરે હારી થાકીને તેઓએ વ્યથિત મને કોંગ્રેસનો હાથ છોડવાનો નિર્ણય કર્યો,, અને સોશિયલ મિડીયાના માધ્યમથી તેઓએ પોતાનુ રાજીનામું પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યુ

તેઓએ આરોપ લગાવ્યો છે કે ગુજરાત કોંગ્રેસમાં જેસીબીનુ રાજ ચાલે છે, જેસીબી મન ફાવે તેમ પાર્ટી ચલાવે છે,  તેઓ પાર્ટીનુ નુકશાન કરી રહ્યા છે, કોંગ્રેસમાં વ્હાલ દવલાની નીતિ અપનાવવામાં આવે છે, કોંગ્રેસમાં મેરીટના આધારે નહી મારા તારાના આધારે  જવાબદારીઓ  આપવામા આવી રહી છે, ત્યારે  ના છુટકે  કોંગ્રેસમાંથી રાજીનામુ આપવુ પડ્યુ છે

રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ દ્રોપદી મુર્મૂની જાહેરાત કરતા જ અનાર પટેલની ચૂંટણી લડવાનો રસ્તો સાફ !

જેસીબી કોણ છે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા, અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને કોંગ્રેસમાં જેસીબી તરીકે ઓળખવામા આવે છે,

એટલે કે સુર્ય સિહ ડાભીએ આ ત્રણ નેતાઓ સામે  ટેલિફોનિક વાત ચીતમાં બાળાપો વ્યક્ત કર્યો છે,આગામી સમયમાં વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેલા સુર્ય સિહ ડાભી હવે

ભાજપ કે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે, તેઓ ગાંધીનગર ઉત્તરમાં સી જે ચાવડાની સામે ચૂંટણી લડી શકે છે,

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPbaldevji thakorBJPc j chavdaCongressFeaturedgujaratIsudan Gadhavijagdish thakoresurysinh dabhi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?