By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ લપસ્યા તો કોણે વ્યક્ત કરી ચિન્તા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ લપસ્યા તો કોણે વ્યક્ત કરી ચિન્તા
અમદાવાદગુજરાતરાજકારણ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ લપસ્યા તો કોણે વ્યક્ત કરી ચિન્તા

Web Editor Panchat
Last updated: July 13, 2022 5:12 pm
Web Editor Panchat Published July 13, 2022
Share
SHARE

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ લપસ્યા તો કોણે વ્યક્ત કરી ચિન્તા

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ આમ તો દિગ્ગજ નેતા માનવામાં આવે છે,ગુજરાતમાં તેમને સુપર સીએમ તરીકે પણ ઓળખવામાં આવે છે વડા પ્રધાન નરેન્દ્રમોદીના નજીક માનવામાં આવે છે, જ્યારે બુધવારે ગુરુપુર્ણિમા હતો, ચંદ્રકાંત પાટીલ ગુરૂ પૂર્ણિમા નિમિતે નવસારીમાં આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જ્યારે તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે વરસાદી માહોલમાં પગથીયા ઊતરતી વખતે તેઓ લપસી પડ્યા હતા.

સ્થાનિક લોકોનું કહેવુ હતુ કે મંદિરના દાદરા ઉતરતા તેઓ લપસ્યા હતા, સમાન્ય વરસાદ થવાના કારણે સીડી ઉપર પાણી હતું. પાણીના કારણે તેમનુ પગલ લપસ્યો હતો, પણ તેમની આસપાસના લોકોએ તેમને પકડે તે પહેલા તેઓ પડી ગયા હતા, આમ તો તેમને કઇ વાગ્યુ ન હતું, તેઓ હેમ ખેમ ચાલતા નિકળ્યા હતા, પણ આ ઘટનાથી તેમના સમર્થકો દોડા દોડી થઇ ગઇ હતી, કેટલાકે તો ચિન્તા પણ વ્યક્ત કરી હતી,

ભાજપના નેતાએ કહ્યુ કે કોઇ ભારતિય જનતા પાર્ટી જીંદાબાદનો નારો નહી લગાવે અને શરુ થઇ બબાલ

મહિલા સાથે અશ્લિલ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ક્યા નેતાનુ લીધુ રાજીનામું !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:BJPc r patilFeaturedgujaratguru purnimanavsaripresidentPRESIDENT ELECTIONsleep
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?