By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ
અમદાવાદગુજરાત

દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ

Web Editor Panchat
Last updated: August 10, 2022 8:22 pm
Web Editor Panchat Published August 10, 2022
Share
SHARE

દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ સામાજીક સંગઠનો સક્રીય થઇ ગયા છે, પોતાની જાતીને પોતાના સમાજને વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ પ્રતિનધિત્વ મળે તે માટે ખાસ અભિયાન પણ શરુ કરી દેવાયા છે, જ્ઞાતિવાઇસ સમ્મેલનનોની પણ શરુઆત થઇ ગઇ છે, સાથે સાથે પત્રિકા યુધ્ધ પણ શરુ થયુ છે, અમદાવાદમાં ભાજપના આગેવાનોને દાણી લિમડા સીટ જીતવા માટે કયા કાર્યકર્તાઓ અને આગેવાનોને જવાબદારી સોપવી જોઇએ તેને લઇને પત્રિકાઓ ફરતી થઇ છે.ગુજરાતમાં વસ્તી દૃષ્ટિએ સાત ટકા એસસી છે, જેમાં વણકર અને રોહિત સમાજની મહત્તમ વસ્તી જોવા મળે છે, ત્યારે બન્ને સમાજ વચ્ચે તેમના સમાજના વધુના વધુ આગેવાનોને મહત્તમ પ્રતિનિધિત્વ મળે તે માટે પત્રિકા યુધ્ધ શરુ થયુ છે,

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

મહાદેવ ભક્ત પીએમ નરેન્દ્રમોદીને અનોખી સોનાની રાખડી મોકલતા મુસ્લિમ બહેનો

ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલને ઉદ્દેશીને એક શુભચિન્તકના નામે પત્ર મોકલાયો છે, જે વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ પણે ઉલ્લખ કરાયો છે રોહિત સમાજ સાથે ભાજપમાં અન્યાય થાય છે, પુરતુ પ્રતિનિધિત્વ મળતુ નથી, મહત્વના તમામ પદો વણકર સમાજના ફાળે જાય છે, આ પત્ર માં એવુ પણ ઉલ્લેખ કરાયો છે  કે અમદાવાદમાં દાણીલિમડા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે, વર્ષ 2012 અને 2017 એમ બે વખત કોંગ્રેસના ધારાસભ્ય આ બેઠક પરથી ચૂંટાઇને આવ્યા છે, ત્યારે કોંગ્રેસનું ગઢ બની ગયેલ દાણી લિમડા બેઠક ભાજપ માટે જીતવાનો મોટો પડકાર છે, ત્યારે આ બેઠક કબ્જે કરવા માટે ભાજપમાં રહેલા એસસી કોમ્યુનિટીના વણકર સમાજના નેતાઓને ખાસ જવાબદારી સોપવી જોઇએ,, જેથી આ બેઠક જીતવામાં સરળતા રહે,

કડી વિધાનસભા બેઠક પર કોને મળશે ચાન્સ ?

સુત્રોની વાત સાચી માનીએ તો ભાજપમાં ચર્ચા છે કે આ બેઠક જીતવી હોય તો સમગ્ર ગુજરાતના એસસી કોમ્યુનિટીમાં આદરભર્યુ આસ્થાનુ ધરાવતા ઝાઝરકાં મંદિરના મહંત અને પુર્વ સાસંદ શંભુનાથજી ટુંડિયાને દાણીલિમડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવી જોઇએ,આ સિવાય પુર્વ મંત્રી રમણલાલ વોરા જે સમગ્ર એસસી કોમ્યુનિટીમાં સર્વમાન્ય નેતા છે, તેમના માટે પણ વિચાર કરી શકાય,, આ ઉપરાંત તમામ સમાજમાં અને ગુજરાતી ફિલ્મમાં લોકપ્રિય કલાકાર અને ગુજરાતની જનતાના હૃદયમાં રાજકરનાર હિતુ ભાઇ કનોડિયા અંગે વિચાર કરી શકાય,, આ ત્રણ નેતાઓમાં તાકાત છે કે ચંદ્રકાંત પાટીલના સ્વપ્નને પુરુ કરવા માટે તે ચાલક બળ પુરુ પાડી શકે છે,

શક્તિશાળી નેતા ના કથિત અંગત સચિવ ને ક્યાં કારણોસર દૂર કરાયા તે રાજકીય ક્ષેત્રે ચર્ચા નો વિષય

આમ તો આ પાનાના પત્રમાં 30થી વધુ ભાજપના નેતાઓના નામ છે જે તમામ વણકરના સમાજ છે,,વર્ષ 2012માં ગિરીશભાઇ પરમારે શૈલેષ પરમારને સારી ફાઇટ આપી હતી, જ્યારે 2017માં જીતુ વાધેલા સામેની લડાઇ શૈલેષ પરમાટ માટે એક તરફી સાબિત થઇ હતી ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના ગઢને તોડી પાડવું હોય તો વણકર સમાજમાંથી મોટા માથાને મૈદાનમાં ઉતારવા જોઇએ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ASEEMBLYELECTIONASSAMBLYELECTIONBJPc r patildanilimdaELECTION GUJARATelection2022Featuredguajrat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?