By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !
અમદાવાદગુજરાત

ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !

Web Editor Panchat
Last updated: June 16, 2022 10:44 pm
Web Editor Panchat Published June 16, 2022
Share
SHARE

ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !

રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !

ગુજરાત વિધાનસભાની ચૂટણીના આડે હવે છ મહિના જ બાકી છે, ત્યારે ભાજપે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો જીતવા માટે ચુનંદા સેનાપતિઓને મૈદાનમા ઉતાર્યા છે, રાજ્યના ઉત્તર ઝોનના જિલ્લાઓ માટે
59 જેટલા મહારથીઓને બેઠક જીતાડવાની જવાબદારી સોપી છે, આ મહારથીઓને વિવિધ બેઠકો માટેના પ્રભારી તરીકેની જવાબદારી સોપાઈ છે, ત્યારે ચર્ચા છે કે જે સેનાપતિઓ હવે પોતે ચૂંટણીમાં જંગ લડવાની
તૈયાર જોર શોરથી કરી રહ્યા હતા ભાજપે તેમની તૈયારી ઉપર પાણી ફેરવી દીધુ છે ,,કારણ કે આ સેનાપતિઓને હવે બીજાને જીતાડવાની જવાબદારી સોપી દેવાઇ છે,જેની વિધિવત જાહેરાત કરી દેવાઇ છે,,

હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !

ભારતિય જનતા પાર્ટીએ ગુજરાતના ઉત્તર ઝોન એટલે મહેસાણા, બનાસકાંઠાં,સાબરકાંઠા અમદાવાદ કચ્છ, પાટણ ગાંધીનગર અને અરવલ્લીની 59 વિધાનસભા બેઠકો ઉપર જીત સુનિશ્ચિત કરવા માટે પ્રભારીઓના નામની
જાહેરાત કરી દેવાઇ છે, આ પ્રભારીઓના નામોની વાત કરીએ તો અનેક એવા નેતાઓ છે જેઓ વિધાનસભા લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા, ટિકીટો માટે લોંબીંગ પણ શરુ કર્યુ હતુ, વિસ્તારમાં જન સંપર્ક શરુ કર્યો હતો,
સાથે સમાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ છુટા હાથે લોકોને ભરપુર મદદ કરી રહ્યા હતા,

અગ્નીપથ યોજનામાં મુુસ્લિમ યુવકોને જોડાવવાની કોણ કરી રહ્યુ છે અપીલ !

પ્રભારી એટલે નાનો ચાણક્ય !

આ પ્રભારીઓની વાત કરીએ તો, પ્રદેશ અને બેઠક વચ્ચે સેતુ સમાન કામ કરશે, માઇનસ બુથોને પ્લસ કરવાની રણનીતિ બનાવશે, પ્રચારથી માંડી જનસપર્કના રુટો ગોઠવાશે,, પ્રભારીના માર્ગ દર્શન મુજબ જીત માટે રણનીતિ કરાશે,,
પ્રભારી એટલે જે તે બેઠક માટેનો નાનો ચાણક્ય, જેના આખ અને કાન થી પ્રદેશ નેતાગિરી જોસે અને સાભળશે, જરુર પ્રમાણે રણનિતી બનાવશે,

આ સેનાપતિઓના નામોની વાત કરીએ તો

માંડવી વિધાનસભા બેઠક માટે પુર્વ ધારાસભ્ય વસંત ભાઇ પુરોહિતને જવાબદારી સોપાઇ છે, જેઓ ધાનેરા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે

સંજય દેસાઇને ભુજ બેઠકની જવાબદારી સોપાઇ,,તેઓ ડીસા અને ધાનેરા વિધાનસભા માટે દાવેદાર મનાય છે,

મગન ભાઇ માળી અંજાર બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ ડીસા બેઠક માટે દાવેદાર મનાય છે

આશિષ દવેને વાવ વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ,, તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે

થરાદ વિધાનસભા બેઠકની જવાબદારી પુર્વ ધારાસભ્ય પંકજ મહેતાને જવાબદારી સોપાઇ છે, તેઓ કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે

રાજુલ દેસાઇને પાલનપુર વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ ડીસા બેઠક માટે દાવેદાર મનાય છે

મહેન્દ્ર સિહ રાણાને કાકંરેજ વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ ગાંધીનગર ઉત્તર માટે દાવેદાર મનાય છે

હરેશ ચૌધરીને ચાણસ્મા વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ પાલનપુર વિધાનસભા બેઠક દાવેદાર મનાય છે

રમેશ દેસાઇ વિસનગર વિધાનસભાની બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ અમરાઇવાડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે

મહેસાણાની જવાબદારી સ્નેહલ પેટલને સોપાઇ છે ,તેઓ પાટણ બેઠક માટે દાવેદાર માનવામાં આવે છે

હિતેન્દ્ર પટેલને વિજાપુર બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ ગાંધીનગર દક્ષિણ માટે દાવેદાર મનાય છે

કલોલ વિધાનસભા બેઠકની યુવા નેતા રુત્વીજ પેટલને જવાબદારી સોપાઇ છે, તેઓ વિરમગામ અને ઘાટલોડિયા બેઠક પર દાવેદાર મનાય છે

વિરમગામ વિધાનસભા બેઠકની પ્રિતેશ મહેતાને જવાબદારી સોપાઇ છે,,તેઓ એલિસબ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,

ઘાટલોડિયા વિધાનસભા બેઠકની ડો અનિલ પટેલને જવાબદારી સોપાઇ છે, તેઓ ઘાટલોડિયા ઉપરાંત નારાણપુરા,દરિયાપુર, એલિસ બ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર માનવામા આવે છે

વેજલપુર વિધાનસભા બેઠક માટે પુર્વ ડેપ્યુટી મેયર બિપિન સિક્કાને જવાબદારી સોપાઇ છે, તેઓ નરોડા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે

વટવા વિધાનસભા બેઠકની જવાબદારી દિનેશ મકવાણાને સોપાઇ છે, તેઓ અસારવા અને દાણીલિમડા બેઠક માટે દાવેદાર મનાય છે,

મધુબને પટેલને એલિસ બ્રિજ બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ નિકોલ બેઠક માટે દાવેદાર મનાય છે

કમલેશ પટેલને નિકોલ વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ અમરાઇવાડી અને મણિનગર વિધાનસભા માટે દાવેદાર મનાય છે

કૃષ્ણવદન બ્રહ્મભટ્ટને નરોડા વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ દરિયાપુર શાહપુર બેઠક માટે દાવેદાર મનાય છે

ઠક્કરનગરની જવાબદારી નયન બ્રહ્મભટ્ટને સોપાઇ છે, તેઓ મણિનગર અને અમરાઇવાડી માટે દાવેદાર મનાય છે

બાપુનગરની જવાબદારી ડો વિષ્ણુપટેલને સોપાઇ છે,,તેઓ અમરાઇવાડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે

જમાલપુર ખાડીયાની જવાબદારી પ્રવિણ પંડ્યાને સોપાઇ છે તેઓ કડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલને મણિનગર વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ નરોડા બેઠક માટે દાવેદાર મનાય છે

પુર્વ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પ્રવિણપટેલને દાણિલિમડાની જવાબદારી સોપાઇ છે, તેઓ માણસા, અમરાઇવાડી અને દરિયાપુર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,

બિપિન પેટલને સાબરમતીની જવાબદારી સોપાઇ છે તેઓ ઠક્કર નગર અને માણસા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,

ગાંધીનગરના પુર્વ ડેપ્યુટી મેયર નાઝા ભાઇ ઘાંઘરને ધોળકાની જવાબદારી સોપાઇ છે,,તેઓ ગાંધીનગર દક્ષિણ માટે દાવેદાર મનાય છે,

મોદી સરકારની અગ્નિપથ યોજનાથી અમદાવાદના યુવાનો કેમ થયા નારાજ

મહત્વની વાત એ છે કે ભાજપમાં જવાબદારીનુ વિશેષ મહત્વ રહ્યુ છે, અને ભાજપનો કાર્યકર્તા પોતાને મળેલ જવાબદારી તન મન ધન થી નિભાવતો રહ્યો છે, ભાજપનો કાર્યકર્તા પાર્ટી ફર્સ્ટમા માને છે,
વ્યક્તિગત હિત કરતા પાર્ટી અને સમાજનો હિત સર્વોપરિ માને છે,

અહી ગુજરાત ભાજપે ચૂંટણીના આટા પાટા જાણકાર કાર્યકર્તાઓ સાથે ઘરોબો ધરાવનાર બાજી પલટી નાખનાર, કાર્યકર્તાઓની નશ પારખનારા, કાર્યકર્તાઓની નારાજગી દુર કરનારા, ડેમેજ કંટ્રોલર,,આવા
ચૂનંદા સૈનિકોને વિધાનસભા બેઠકોની પ્રભારી જવાબદારી સોપાઇ છે, ત્યારે ભાજપનો કાર્યકર્તા પોતાનો વ્યક્તિગત સ્વપ્ન બાજુમા રાખી પાર્ટીને જીતાડવા મહેનત કરશે,ત્યારે નોધનિય છે કે જ્યારે તેમને
પ્રભારી તરીકે મોટી જવાબદારી મળી હોય ત્યારે તેમને ટિકીટ મળશે કે કેમ તે એક મોટો યક્ષ પ્રશ્ન છે, મતલબ સાફ કે આ નેતાઓ પોતાના માટે મૈદાનમાં ઉતરે તે પહેલા જ મૈદાનમાંથી આઉટ થઇ ગયા છે,

સુત્રોની માનીએ તો આ પ્રભારી નિમવામાં પણ કેટલાક નેતાઓએ લાગવગ લગાવી છે, એટલે પોતાના વિસ્તારમાં આ પ્રભારીઓ પહોચી જે તે નેતા વિશે માહોલ ઉભો કરીને ટિકીટ માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરી શકે
અને વિરોધીઓને ઠેકાણે પાડવાનુ કામ કરે,,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:anilpatelBIPIN SIKKABJPc r patildrFeaturedgujarat assembly electionPRABAHRIPRAVEEN PANDYARUTVIJ PATELSANJAY DESAIUTTAR ZONE
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?