By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > પાટણ > ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !
ગુજરાતપાટણ

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

Web Editor Panchat
Last updated: May 12, 2022 7:15 pm
Web Editor Panchat Published May 12, 2022
Share
SHARE

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

એક તરફ સમગ્ર દેશમા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે,,ત્યારે બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના ગુજરાતમાં દલિત સમાજનો યુવાન ઘોડા પર બેસીને લગ્ન કરવા પણ જઇ શકતો નથી,, આ વખતે ઉત્તર ગુજરાતના
પાટણ જિલ્લાની છે, જ્યાં પોલીસની હાજરીમાં દલિત યુવાન યુવાનના વરઘોડા ઉપર પત્થર મારો થયો અને પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે, મહત્વની વાત એ છે કે દલિત યુવાન અને તેના પરિવારને પહેલે થી જ આશંકા હતી કે જેથી પોલીસ બંદોબસ્ત માગ્યો હતો, છતાં પત્થર મારો થયો અને વરરાજા સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા,,

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

પાટણના ભાટસણ ગામે દલિત યુવાનનો વરઘોડો નિકળ્યો હતો. ભાટસણ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત અનુસૂચિત સમાજના યુવાનના લગ્નમાં વરઘોડાનું આયોજન કરાયું હતું. જેને લઇને ગામમા જ કેટલાક સમાજના લોકોએ વિરોધ નોધાવ્યો હતો, અને તેમને વરધોડો ન કાઢવા માટે ગર્ભીત ચિમકી આપી હતી, જો કે દલિત યુવાન અને તેનો પરિવાર મકકમ હતો, એટલે ગામના માથા ભારે તત્વો સામે વશ થવાના બદલે તેઓએ પાટણ જીલ્લા પોલીસની મદદ માંગી,, પાટણ જિલ્લા પોલીસના ચુનંદા
અધિકારીઓ અને કર્મચારીઓ ગુરુવારે સવારે ગામમાં આવી પહોચ્યા, પોલીસની હાજરીમાં રંગે ચંગે બેન્ડ વાજા સાથે વરઘોડો નિકળ્યો,વરધોડામાં પરિવાર પણ જોડાયો, જો કે વરધોડો થોડો આગળ પહોચ્યો ત્યાં તો વરરાજા અને અને તેના પરિવાર ઉપર
પોલીસની હાજરીમાં જ ભારે પત્થર મારો શરુ થયો, ખુશીના પ્રસંગમાં ચીસા ચીસમાં ફેરવાઇ ગયો, જેને જ્યાં જગ્યા મળી તેઓ પોતાને બચાવવા ભાગવા લાગ્યા, અસામાજીક તત્વોએ મંડપ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં મંડપનો કેટલોક ભાગ પણ સળગી ગયો હતો, આ ઘટનામાં વરરજા સહિત આઠ લોકો ઘાયલ થયાં,,108 એમ્બ્યુલંશ આવી,, વરરાજાને 108ની ટીમે પ્રાથમિક સરવાર આપી,, આ ઘટનાના પગલે ઘોડા વાળો પણ ભાગી ગયો, પોલીસે આ ઘટનામાં સાત લોકોની અટકાયત કરી,, અને સમાજના આગેવાનોને ભેગા કરીને શાંતિ સુલેહ કરાવી દીધી,,
અતે બીજી ઘોડી મંગાવીને રંગે ચંગે, ડીજેના તાલ ઉપર ઘાયલ વરરાજાનું વરઘોડો નિકળ્યો લગન સમ્પન્ન થયા,,

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

સંઘે રાજ્ય સરકારને દલિત વિરોધી તત્વોને ડામવા આપી સલાહ

નેશનલ ક્રાઇમ રેક્રોર્ડ બ્યુરોના લેસ્ટેસ્ટ રિપોર્ટ મુજબ,ગુજરાતમાં દલિતો ઉપર અત્યારચારના 1300 કરતા વધુ ઘટના બની છે,,જેને લઇને આર એસ એસના વરિષ્ઠ પ્રચારક દ્રારા ગુજરાત ભાજપના મુખ્યાલય કમલમમાં ખાસ બેઠકનુ આયોજન કરાયુ હતું
જેમાં રાજ્યમાં દલિતો ઉપર વધી રહેલા હુમલાઓને ચિન્તા વ્યક્ત કરાઇ હતી, આ પ્રકારની ઘટના ન બને તે માટે ભાજપ સંગઠન અને સરકારને સૂચનો કરાયા હતા,,કે રાજ્યમાં સમાજીક સમરસતાનો વાતાવરણ બને સમાજમાં ઉચ નિચની જે ભાવના ઘર કરી ગઇ છે તે દુર કરવામાં આવે એ માટે વધુ પ્રયાસો કરવામા આવે, સાથે દલિત વિરોધી માનસિકતા ઘરાવતા તત્વો, અને હિન્દુ સમાજને તોડવા પ્રયત્ન કરતા તત્વોને ડામવા ત્વરીત પગલા ભરીને સમાજમાં દાખલો બેસાડવાની સલાહ અપાઇ હતી,

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:FeaturedpatanSHEEDULE CASTSTROCITYVARGHODO
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?