By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે
ગાંધીનગરગુજરાતરાજકારણ

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

Web Editor Panchat
Last updated: May 11, 2022 5:58 pm
Web Editor Panchat Published May 11, 2022
Share
SHARE

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે રાજકીય ઉથલ પાથલ- ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો !

ગુજરાતમાં કોંગ્રેસ હોય કે બીજેપી સામાજિક સોશિયલ એન્જિનિયરિંગ કરવા વિવિધ સમાજમાંથી ટિકીટો આપતા હોય છે,,
ત્યારે આ વખતે અતિ પછાત જ્ઞાતીમાંથી કમ સે કમ ભાજપ 2 ટિકીટ આપે તેવી માંગ ઉઠી રહી છે,તર્ક અપાઇ રહ્યુ છે કે
ગુજરાતમાં અતિ પછાતની વસ્તી 5 લાખથી વધુ છે,ત્યારે વસ્તી પ્રમાણે પણ 2 ટિકીટોના હકદાર છે,

અજય તોમરની પોલીસને લપડાક મારતી સ્ટેટ મોનિટરિંગ સેલ !!

ગુજરાતમાં વર્ષ 1985માં તત્કાલિન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઝીણા ભાઇ દરજી અને તત્કાલિન મુખ્ય પ્રધાન
માધવ સિહ સોલંકી દ્વારા ગુજરાતમાં ખામ થિયરી અમલમાં મુકવામાં આવી હતી, જેમાં કોંગ્રેસને 149 બેઠકો
ગુજરાત વિધાનસભાની ચૂટણીમા મળી હતી, જેનુ રેકોર્ડ આજ દિન સુધી કોઇ રાજકીય પાર્ટી તોડ઼ી શકી નથી
ભાજપે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં 150 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો જો કે
ભાજપ 99માં સમેટાઇ ગઇ હતી, ત્યારે આ વખતે ભાજપ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે
ત્યારે ગુજરાતમાં અતિ પછાત જ્ઞાતીના આગેવાનો પણ ઇચ્છી રહ્યા છે કે તેમને સમાજને યોગ્ય પ્રતિનિધીત્વ મળે
તો ગુજરાત અને સમાજના વિકાસમાં તેઓ પણ સહભાગી થઇ શકે,,

મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !

ભુતકાળમાં કોંગ્રેસે ભાનુ શંકર પંડ્યા, અને ચંદ્રાબેન શ્રીમાળી જેવા નેતાઓને ટિકીટ આપી હતી, એમાં તો
ભાનુશકંર પંડ્યા ને મંત્રીપદ પણ આપ્યુ હતું

ભાજપની વાત કરીએ તો દસાડા બેઠકમાંથી 2012માં ગાંધીનગરના પુનમ ભાઇ મકવાણાને ટિકીટ આપી હતી, અને
તેઓ ધારાસભ્ય બન્યા હતા, એટલુ જ નહી તેમને ડો બાબા સાહેબ અત્યોદય વિકાસ નિગમના ચેરમેન પણ તેમને બનાવ્યા હતા
તેમના પુત્ર હિતેષ મકવાણા ગાંધીનગરના મેયર તરીકે પાર્ટીએ જવાબદારી સોપી છે, તેમને એક વિધાનસભા સીટ જીતાડવા માટે
વાલી પણ બનાવ્યા છે, તેઓ દસાડા બેઠક માટે દાવેદાર છે,

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

વર્ષ 2017માં ભાજપે પુનમ મકવાણાને ટિકીટ આપી ન હતી, તેમના બદલે પુર્વ શિક્ષણ પ્રધાન રમણલાલ વોરાને દસાડા બેઠક ઉપર મેદાનમાં
ઉતાર્યા હતા, જો કે તેઓ સીટ બચાવી શક્યા ન હતા, આમ ગત વખતે અતિ પછાત સમાજની અવગણના કરવાના કારણે ભાજપ રાજકીય
નુકસાન સહન કરવુ પડ્યુ હતું તેવી ચર્ચા છે, ત્યારે આ વખતે ભાજપ ફરીથી જુની ભુલનુ પુનરાવર્તન કરે તે માટે તે માટે અત્યારથી જ
સમાજના આગેવાનો ભાજપ પર પ્રેસર બનાવી રહ્યા છે પક્ષમાં હિતમાં કમ સે કમ બે ટીકીટો આપવી જોઇએ જેથી સમાજ એક જુટ રહે અને
સમગ્ર રાજ્યમાં ફાયદો થાય,,હાલ અતિ પછાત સમાજની વસ્તી મહેસાણા,સાબરકાંઠા, અમદાવાદ રાજકોટ અને કચ્છમાં છે,
અતિ પછાત સમુહની વાત કરીએ તો ગુરુ બ્રાહ્મણ, રાવત, સેનમા તુરી, બારોટ, નાડિયા, હાડી, તિરગર, તિરબંદા, થોરી,વણકર સાધુ જ્ઞાતીઓનો સમાવેશ થાય છે,,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

ત્યારે આ વખતે અતિ પછાત જ્ઞાતિઓમાં સંભવિત દાવેદારોની વાત કરીએ તો

પુનમ મકવાણા પુર્વ ધારાસભ્ય દસાડા ( 2017માં આમને ભાજપે ટીકીટ આપી ન હતી

ગૌતમ ગેડિયા, પુર્વ ચેરમેન,ડો આબેડકર અત્યોદય વિકાસ નિગમ,દસાડા બેઠકના દાવેદાર

પ્રભુભાઇ રાવત- દસાડા બેઠકના દાવેદાર

પ્રવિણ પંડ્યા, પુર્વ ચેરમેન,ડો આબેડકર અત્યોદય વિકાસ નિગમ, કડી વિધાનસભા બેઠકના દાવેદાર

અજીત શાસ્ત્રી- કડી બેઠકના દાવેદાર

મુકેશ શ્રીમાળી- પ્રમુખ, અતિ પછાત સેલ-ભાજપ અમદાવાદ, દાણીલિમડા બેઠકના દાવેદાર

મેધજી વાઝા- કોડીનાર સમાજ સેવક- કોડીનાર બેઠકના દાવેદાર

દર્શના બેન વાઘેલા-પુર્વ ડેપ્યુટી મેયર- અસારવા બેઠકના દાવેદાર

આમ હાલ તો અડધો ડઝન નેતાઓ અતિ પછાત સમાજમાંથી ટિકીટો માટે દાવેદારી કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ વખતે આ પૈકી કયા નેતાઓને ટિકીટ આપે છે, સાથે આપે છે કે કેમ તેને લઇને હજુ અસમંજસ જેવી સ્થિતિ છે,

ભોજપુરી એક્ટ્રેસના બિકીની ફોટો શૂટ ઇન્ટનેટ પર માચાવી રહ્યા છે ધમાલ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ASSEMBLY ELECTION2022ATI PACHHTElectionFeaturedgandhi nagar
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?