By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ કેમ આંચકી લેવાયો !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > Uncategorized > પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ કેમ આંચકી લેવાયો !
Uncategorized

પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ કેમ આંચકી લેવાયો !

Web Editor Panchat
Last updated: May 7, 2022 11:52 am
Web Editor Panchat Published May 7, 2022
Share
SHARE

શુ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીને બચાવવા જતા પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ આંચકી લેવાયો

એક સમાચારપત્ર અહેવાલ મુજબ સીપી ભ્રષ્ટ અધિકારીને બચાવતા હોવાની ચર્ચા છે,

એસીબીનો ચાર્જ આઇબીના વડા ગેહલોતને આપી દેવાતા પોલીસ બેડામાં ચર્ચા

એક ગુજરાતી અખબારના અહેવાલની માનીએ તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ એસીબીના ડાયરેક્ટર હતા
પણ અચાનક શુક્રવારે તેમની પાસેથી એસીબીનો ચાર્જ લઇ લેવામાં આવ્યો,, તેમના સ્થાને આઇબીના વડા અનુપમ સિહ ગેહલોટને
એસીબીનો વધારોનો હવાલો સોપી દેવાયો,,ત્યારે આને લઇને પોલીસ બેડામાં ચર્ચા છે,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

એસીબીનો ચાર્જ સંજય શ્રીવાસ્તવ પાસે થી લઇ લેવો તેને મતલબ અનેક નિકળે છે, ત્યારે સુત્રો કહે છે કે પોલીસ કમિશ્રનર હેઠળ
આવતા ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દર્શન સિહ બારડ સામે સત્તાનો દુરુપયોગ કરીને પશ્ચિમ વિસ્તારની એક જમીન
ખાલી કરાવવાનો આક્ષેપ કરતી અરજી એસીબીમાં કરવામાં આવી હતી,, કઇ કોઇક કારણ સર તેમની વિરુધ્ધ અરજીમાં કોઇ કાર્યવાહી
થઇ ન હતી, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો તેમની અરજી દબાવી દેવામાં આવી હતી, ત્યારે અમદાવાદમાં આવા એક નહી પણ અનેક
પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીઓ અંગે સીએમઓમાં ફરીયાદ થઇ હતી,, અને તેમના વિરુધ્ધ સ્થાનિક સ્તરે ન તો તપાસ થઇ રહી છે
ન તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવાઇ રહ્યા છે,પરિણામે નાગરિકોમાં પોલીસની છાપ થકી સરકારની છાપ ખરાબ થઇ રહી છે,
પરિણામે સીએમઓએ દર્શન સિહ બારડ જેવા અનેક પોલીસ કર્મીઓની ફરીયાદમાં તપાસ ક્યાં સુધી પહોચી અથવા તપાસ કેમ દબાવાઇ છે
તેની તપાસ કરી,,, પરિણામે સીએમઓમાં રિપોર્ટ પણ કરાયો ,, અને તેના પછી અચાનક એસીબીનો ચાર્જ સંજય શ્રીવાસ્તવ પાસેથી લઇ લેવામાં
આવ્યો,,

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

ત્યારે એસીબીનુ ચાર્જ અચાનક સંજય શ્રીવાસ્તવ પાસે થી લઇ લેવું એ તેમના સામે અનેક સવાલો ઉભા કરે છે, સાથે મન ગમતા અધિકારીઓને
કઇ રીતે છાવરવામાં આવે છે તેને લઇને પણ સ્પષ્ટતા થાય છે, ઉલ્લેખનિય છે કે આ ઘટના એવા સમયમાં થઇ છે,,જ્યારે દોઢ મહિના પછી
સિનિયોરીટીના દૃષ્ટિએ સંજય શ્રીવાસ્તવ ડીજીપી બનવા જઇ રહ્યા છે, ત્યારે તેમની પાસેથી અચાનક એસીબીની ચાર્જ લઇ લેવું એ કોઇ પણ સારા અધિકારી માટે સારુ ન કહેવાય તેમ હાલ પોલીસ અધિકારીઓમાં ચર્ચા છે,

You Might Also Like

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા

CID ક્રાઈમનો વિવાદ : શુ Kutch Chemical કંપનીએ નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદના મૂળમાં છે ?

“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

ગુડ ગર્વનન્સ માટે રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ

વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે

TAGGED:ANTI CURROPTION BEUROANUPAN SINGH GEHLOTCHIEF MINISTER OFFICECMOGujarat PoliceHARSH SNGHAVIipsSANJAY SRIVASTAV
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને કેમ લખ્યો પત્ર !
ahmedabad congress gujarat ઇન્ડિયા રાજકારણ
ગંભીરા બ્રિજ દુર્ઘટના માટે સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે સીએમ મોદી પણ એટલા જ જવાબદાર – યુવરાજ સિંહનો ખુલાસો !
gujarat ગવર્મેન્ટ ભાજપ વડોદરા સમસ્યા
FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
ahmedabad govt gujarat
📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !
ahmedabad govt gujarat heavy rain weather ભારે વરસાદ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?