By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સંત સવૈયાનાજીનો ગોખ ભાજપને કેમ યાદ આવ્યો !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > સંત સવૈયાનાજીનો ગોખ ભાજપને કેમ યાદ આવ્યો !
અમદાવાદગુજરાત

સંત સવૈયાનાજીનો ગોખ ભાજપને કેમ યાદ આવ્યો !

Web Editor Panchat
Last updated: May 19, 2022 6:16 pm
Web Editor Panchat Published May 19, 2022
Share
SHARE

સંત સવૈયાનાજીનો ગોખ ભાજપને કેમ યાદ આવ્યો !

નરસિહ પટેલે આટકોટના હોસ્પિટલ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો પાટીદારોને કર્યો આહ્વાન

ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી ગંગારામભાઈ સોલંકીજીના બે દિવસીય પ્રવાસ અંતર્ગત આજે દ્વિતીય દિવસે ભાજપા, કર્ણાવતી મહાનગર, અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજ રોજ નગરદેવી ભદ્રકાળી માઁ નાં સાનિધ્યમાં અને કર્ણાવતી મહાનગરની ધરોહર એવાં ભદ્રનાં કિલ્લામાં હિન્દુ ધર્મનાં આસ્થાનું કેન્દ્ર સંત સવૈયાનાથજી (સવગણદાદા)નાં ગોખલામાં દીપ પ્રાગટ્ય અને કોઠીનું પૂજન કરવામાં આવ્યું.

મહિલા નેતાના પતિને કોણે દેખાડ્યા ધોળે દિવસે તારા !

ગૌરવવંતા ઈતિહાસ પ્રમાણે ૩૦૦ વર્ષ પહેલાં અંગ્રેજ અમલદારે સંત સવૈયાનાથજીને પકડી આ ભદ્રનાં કિલ્લામાં નજરકેદ કરી તેમની પરિક્ષારૂપે એક કોઠીમાં રેતી અને બીજી કોઠીમાં કાંકરા ભરી સવગણદાદાને પડકાર ફેંકી કહ્યું કે જો તમે સાચા ભક્ત હોય તો કહો આ બંને કોઠીમાં શુ છે? ત્યારે દાદાએ ભજન કરતાં કરતાં કહ્યું કે એક કોઠીમાં મોરસ છે અને બીજી કોઠીમાં સાકર છે અને તે પ્રમાણે તપાસ કરતાં ખરેખર કોઠીમાંથી રેતી અને કાંકરાનાં બદલે મોરસ અને સાકર નીકળી આ ચમત્કાર જોઈ અંગ્રેજ અમલદાર સંત સવૈયાનાથજીનાં ચરણે પડી ગયો અને કરગરી માફી માંગી તેમને સન્માન સાથે તેમનાં વતન ઝાંઝરકા મુકામે પરત કર્યા સાથે સાથે આ બે કોઠી સાથે તેમની યાદગીરીરૂપે ભદ્રનાં કિલ્લામાં ગોખલો નિશ્ચિત કરી તેમાં દીપ પ્રાકટ્ય કરવામાં આવેલ હતું.

ભાજપ વિરુધ કોણ કરશે મતદાન- કોણે આપી ચિમકી !


હવે, આ ગોખલામાં છેલ્લા ૨૦૦ વર્ષથી આ દીવો કરવાનું બંધ હતું તે કર્ણાવતી મહાનગર અનુસુચિત જાતિ મોરચા દ્વારા દીવાનાં પ્રાગટ્ય કાર્યક્રમમાં મહાનગરના મોરચાના પ્રમુખ ભદ્રેશ ભાઈ મકવાણાની સાથે પ્રદેશ પ્રભારીશ્રી ગંગારામભાઈ સોલંકીજી, શહેર મહામંત્રી. જગદીશભાઈ કોરડીયા, શહેર મહામંત્રી. વિજયભાઈ સોલંકી, શહેર હોદ્દેદારશ્રીઓ, શહેર પ્રભારીશ્રીઓ, વિવિધ સેલનાં કન્વીનરઓ – સહ કન્વીનરશ્રીઓ – સભ્યઓ, વોર્ડનાં હોદ્દેદારશ્રીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં અને સૌએ પૂજન કરી સંત સવૈયાનાથજીની આરતી કરવામાં આવી હતી.

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

હાલ શહેર ભાજપમાં ચર્ચા છેકે આ મહત્વપુર્ણ કાર્યક્રમમાં રાજ્ય સભાના પુર્વ સાસંદ અને ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડિયા ગેર, શહેરના નગરપતિ કિરીટ ભાઇ પરમાર, અમદાવાદ પશ્ચિમના સાસંદ ડો કિરીટ સોલંકી, અને સામાજીક ન્યાય બાબતોના પ્રધાન
પ્રદીપ ભાઇ પરમારની ગેર હાજરી આખે ઉડીને વળગે તેવી હતી, શુ જોણી જોઇને તેમને હાજર નહતો રખાયા કે પછી નિશ્ચિત વ્યક્તિઓ આ કાર્યક્રમનો જશ ખાંટવા માંગતા હતા, આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને કોઇ રાજકીય આગેવાને
કાર્યક્રમ થકી પોતાની ટિકીટો કન્ફર્મ કરાવવા માંગતા હતા, જેથી હરિફોને આ કાર્યક્રમથી દુર રાખીને કાર્યક્રમનો યશ એકલા લેવા માંગતા હતા,

હાર્દીક પટેલને કોણે કહ્યુ – રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમાજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું

You Might Also Like

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

TAGGED:BJPHISTORYMAHANAGARSAVAIYANATH JI
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?