By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
ગાંધીનગરગુજરાત

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

Web Editor Panchat
Last updated: April 16, 2022 10:15 am
Web Editor Panchat Published April 14, 2022
Share
SHARE

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

https://www.panchattv.com/wp-content/uploads/2022/04/ચંદ્રકાંત-પાટીલ-ધર્મ-સંકટમાં-1-1.mp4

હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું- પ્રવીણ મારુ ભાજપ નેતા

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે,,તેમ તેમ ભાજપમાં ભરતી મેળો પણ તેજ થઇ રહ્યો છે
ભાજપે હવે કોગ્રેસના પુર્વ ધારાસભ્ય પ્રવીણ મારુને કેસરીયો કરાવ્યો છે, ત્યારે પ્રવીણ મારુએ પાર્ટીમાં
જોડાતાની સાથે જ કહી દીધુ છે પાર્ટી મને મુખ્ય મંત્રી બનાવશે તો હુ તૈયાર છુ, ત્યારે તેઓએ
આ વાત અજાણતા જ કહી દીધી કે પછી કે કોઇ રાજકીય ગણિત સાથે તેઓએ આ કહ્યુ છે, આના કારણે
હવે પ્રદેશ અઘ્યક્ષ ચંદ્રકાંત પાટીલ હવે ધર્મ સંકટમાં મુકાઇ જશે-તમને થશે કે પ્રવિણ મારુની ભાજપમાં એન્ટ્રી થી
ચંદ્રકાંત પાટીલ કેમ ધર્મ સંકટમાં મુકાશે,,

ગાંધીનગરમાં પુર્વ પ્રધાનના કુતરાનો ત્રાસ

 

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

પ્રવિણ મારુ કોણ છે !રામજન્મ ભુમી આદોલન બાદ આત્મરામ પરમારને સુરતથી સ્પેશલ ગઢડા બાય ઇલેક્શન
લડવા માટે ભાજપે મોકલ્યા, તેઓ 1993, 1995 અને 1998માં ચૂટણી જીત્યા,, 2002માં ગોધરા કાંડ બાદ આખા રાજ્યમાં હિન્દુત્વની લહેર
જોવા મળી, વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ગુજરાત વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 128 બેઠકો સાથે ભવ્ય વિજય મળ્યો,,
પણ ગઢડા વિધાનસભામાં સેટ બેક સર્જાયો હતો ભાજપના સિનિયર નેતા આત્મરામ પરમારને પ્રથમ વખત ચૂંટણી લડેલા કોગ્રેસના
પ્રવિણ મારુને પરાજયનો સ્વાદ ચખાડ્યો, વર્ષ 2007 અને 2012માં આત્મરામ પરમારે પ્રવિણ મારુને ઘરે બેસાડી દીધા
વર્ષ 2017માં તેથી ઉલ્ટુ થયું સામાજીક અને ન્યાય બાબતોના કેબીનેટ પ્રધાન આત્મરામ પરમારને પ્રવિણ મારુએ હરાવી દીધા,
તેમને પાટીદાર અનામત આદોલન અને દલિત આદોલન ફળ્યું,
ત્યારે વર્ષ 2020માં રાજ્યસભાની ચૂંટણી આવતા જ ગઢડામાં સ્થિતિ બદલાઇ ગઇ,,
રાજ્યસભાની ચૂટણી દરમિયાન ભાજપના ત્રિજા ઉમેદવાર નરહરી અમિન જીતી શકે તેવી સ્થિતિમાં ન હતા,
એવી સ્થિતિમાં કોગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અથવા ક્રોસ વોટિંગ જરુરી હતા,
સુત્રોની વાત માનીએ તો મોટા આર્થિક પેકેજ સાથે કોગ્રેસના અનેક ધારાસભ્યોના રાજીનામાં અપાવી દીધા,, જે પૈકી
પ્રવિણ મારુ ઉપર પણ ગાંધી પેકેજ લઇને રાજીનામુ આપવાનો આરોપ લાગ્યો હતો જે આરોપોને તેઓએ ફગાવી દીધા હતા
પણ સ્થાનિક મતદારો સાથે તેમને દ્રોહ કર્યા હોવાનો આરોપ તો કોગ્રેસ હજુ પણ લગાવે જ છે,તેઓએ ગઢડા બેઠકથી રાજીનામું આપ્યુ
ત્યારે આ બેઠક ખાલી પડી, અને પેટા ચૂંટણીમાં આત્મારામ પરમાર આ બેઠકથી વિજેતા બની ધારાસભ્ય થયા

 

ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત

ચંદ્રકાંત પાટીલ મિત્રતા નિભાવશે કે પાર્ટી પ્રમાણે કામ કરશે, 

બે વર્ષથી રાજકારણથી અલિપ્ત રહેલા પ્રવિણ મારુને મુખ્ય પ્રધાન બનવાના અભરખા જાગ્યા છે, તેઓ ભાજપના સિનિયર નેતાઓની
ઉપસ્થિતિમાં કેસરીયા કર્યા,, સાથે પ્રવિણ મારુએ કહ્યુ કે પક્ષ જે જવાબદારી આપશે તે નિભાવવા તૈયાર છુ,
પક્ષ મુખ્યમંત્રી બનાવશે તો પણ હુ તૈયાર છુ..આમ મુખ્યમંત્રીની ઇચ્છા વ્યક્ત કરીને પ્રવિણ મારુએ ભાજપના નેતાઓ માટે
અવઢવ જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે, ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ માટે,,
કારણ કે હાલના ગઢડાના ધારાસભ્ય આત્મરામ પરમાર એ ચંદ્રકાંત પાટીલના અંગત મિત્ર હોવાના માનવાં આવે છે
ત્યારે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે ભાજપ ગઢડા બેઠકથી કોને ટિકીટ આપશે,
એક તરફ તેમના પરમ મિત્ર આત્મારામ પરમાર છે તો બીજી તરફ કોગ્રેસમાંથી આવેલ પ્રવિણ મારુ છે, જેઓ મુખ્ય પ્રધાન
બનવાની ખેવના ધરાવે છે,ત્યારે જોવાનુ એ છે કે ચંદ્રકાંત પાટીલ ટીકીટોની વહેચણીમાં મિત્રતા નિભાવે છે કે પાર્ટીના
આયોજન મુજબ કામ કરે છે,

પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક !

You Might Also Like

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ

ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !

વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ

એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ

સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

TAGGED:2022 gujaratanilpatelatmaram parmarc r patilcmElectionFeaturedgadhadagodhara kandgujarathitendta barothitu kanodiayapancahttvPoliticspraveen maruramjanm bhumiRUTVIJ PATEL
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી
ગુજરાત ધર્મ દર્શન સમસ્યા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર
ગુજરાત ભારે વરસાદ સમસ્યા હવામાન
વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર
ગુજરાત બોટાદ સમસ્યા
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?