By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: CM અરવિંદ કેજરીવાલ કેમ થયા લાલ ઘુમ !, પીએમ મોદીને કરી દીધી આ અપીલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > CM અરવિંદ કેજરીવાલ કેમ થયા લાલ ઘુમ !, પીએમ મોદીને કરી દીધી આ અપીલ
ઇન્ડિયા

CM અરવિંદ કેજરીવાલ કેમ થયા લાલ ઘુમ !, પીએમ મોદીને કરી દીધી આ અપીલ

Web Editor Panchat
Last updated: March 11, 2022 9:17 pm
Web Editor Panchat Published March 11, 2022
Share
SHARE

પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એમસીડી ચૂંટણી મોકૂફ કરાવવાના આક્ષેપ સાથે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર પર નિશાન સાધ્યું છે.

અરવિંદ કેજરીવાલે આ મામલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, ચૂંટણી પંચ આજ રોજ MCD ચૂંટણી તારીખની જાહેરાત કરવાનું હતું.

જોકે, આ જાહેરાતના એક કલાક પહેલા જ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને પત્ર લખી દિલ્હીના ત્રણેય નગર નિગમોને ભેળવી દઈ એક નગર નિગમ બનાવવા ઈચ્છીએ છીએ તેમ જણાવી  આ ચૂંટણી મોકૂફ કરવા કહ્યું હતું. જે બાદ ચૂંટણી પંચે સાંજે 5 કલાકે ચૂંટણી મોકૂફ કરવાની જાહેરાત કરી દીધી.

આ મામલે કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ડરી ગઈ છે. તેમણે જણાવ્યું કે, ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરી હોય. કેજરીવાલે ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે ચૂંટણી પંચના આ નિર્ણય અંગે પીએમ મોદીને અપીલ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીજી સરકારો આવતી જતી રહે છે. આપણે કોઈ મહત્વના નથી, પાર્ટીઓ પણ મહત્વની નથી, માત્ર આપણો દેશ મહત્વનો છે. તેમણે કહ્યું કે, જો આપણે ચૂંટણી પંચ પર દબાણ લાવીએ છીએ તો તેનાથી ચૂંટણી પંચ નબળું પડે છે. કોઈ ચૂંટણી મોકૂફ થાય છે તો તેનાથી દેશ પણ નબળો પડે છે.

You Might Also Like

વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

ગુજરાતમાં ધારાસભ્ય તોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે: ગોપાલ ઇટાલીયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ ૨૬૦ મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોપાયા -આરોગ્ય મંત્રી

શુ સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલની આ છેલ્લી રથયાત્રા હતી ! અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજકીય ઉથલ પાથલની સંભાવના !

TAGGED:AAPAAPGujaratArvind KejriwalFeaturedIsudan GadhaviMCD Election
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ
ગવર્મેન્ટ ગુજરાત વડોદરા
સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું ટ્રાવેલ સુરત
સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી
ગુજરાત ધર્મ દર્શન સમસ્યા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર
ગુજરાત ભારે વરસાદ સમસ્યા હવામાન
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?