By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતના રાજકારણમાં મનસુખ માંડવિયાને કેમ કરાયા સક્રીય !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાતના રાજકારણમાં મનસુખ માંડવિયાને કેમ કરાયા સક્રીય !
ગાંધીનગરગુજરાત

ગુજરાતના રાજકારણમાં મનસુખ માંડવિયાને કેમ કરાયા સક્રીય !

Web Editor Panchat
Last updated: September 27, 2022 11:18 pm
Web Editor Panchat Published September 27, 2022
Share
SHARE

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે પ્રકારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ટીમે 27 વરસથી શાષન કરી રહેલ ભાજપના ગઢ સામે પડકારો ઉભા કર્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપની બેઠકો ઘટે તેવી આંતરિક સર્વેમાં બહાર આવ્યુ છે, ત્યારે ભાજપના કેન્દ્રિય નેતૃત્વને સૌરાષ્ટ્રમાં થનાર નુકશાનને ડેમજ કંટ્રોલ કરવા માટે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને મૈદાનમાં ઉતારાયા છે તેવી ચર્ચા છે,

ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીની જીતમાં સિહ ફાળો સૌરાષ્ટ્ર કચ્છનો રહ્યો છે, ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીને પ્રથમ વખત સત્તા અપાવવામાં પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલની મહત્વની ભુમિકા રહી હતી, તેમનો સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ ઉપર મજબુત પ્રભાવ રહ્યો હતો,  જો કે વર્ષ 2007માં કેશુભાઇ પટેલ અને તેમના સમર્થકો તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદીના કાર્યપધ્ધતિથી નારાજ હતા, ત્યારે નરેન્દ્રમોદીએ જમનગરના આર સી ફળદું અને પાલિતાણાના પુર્વ ધારાસભ્ય મનસુખ ભાઇ માંડવિયાને પાટીદાર સમાજને ભાજપ તરફી રાખવા માટે પ્રોત્સાહીત કર્યા, અને મનસુખ માંડવિયાને પ્રદેશના મહામંત્રી પણ બનાવ્યા,  જેમણે સૌરાષ્ટ્રમાં પાટીદાર અને અન્ય સમાજ સારો તાલમેલ મેળવ્યો,અને કેશભાઈ પટેલના અસરને ઓછી કરવામાં સફળ થયા,  જેના ફળ સ્વરુપે તેમને રાજ્યસભાન સભ્ય અને કેન્દ્રમાં આરોગ્ય પ્રધાન જેવા દમદાર મંત્રાલય પણ મળ્યો,

વર્ષ 2007,2012, અને 2017 કરતા આ વખતે સ્થિતિ અલગ છે, અત્યાર સુધી ભાજપ માટે કોંગ્રેસ કોઇ મોટો પડકાર નહોતો, જો કે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં ઝંઝાવાતી પ્રવાસ શરુ કર્યો છે, એ દરમિયાન તેમણે આરોગ્ય શિક્ષણ, ખેડુતો,મહિલાઓ,યુવાઓ સરકારી કર્મચારીઓ, કરાર અધારિત કર્મચારી સહિત સમાજના વિવિધ વર્ગોને આકર્ષવા ગેરંટી કાર્ડનો ઓફર કરી છે, જેમાં મોટા પાયે સમર્થન મળી રહ્યુ છે,  જેના કારણે ભાજપ માટે કેટલાક અંશે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમા  ભાજપ માટે નજીવા માર્જીનથી જીતેલી સીટો પર મોટો પડકાર ઉભો થયો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ મજબુત બને તે માટે સૌરાષ્ટ્ર અને સુરતમાં મજબુત પ્રભાવ ધરાવતા કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાનો રાજકીય રીતે ગુજરાતમાં મહત્તમ ઉપયોગ કરવા માટે ભાજપે યોજના બનાવી હોવાનુ સુત્રો કહી રહ્યા છે, જેના માટે ગાંધીનગર સ્થિત ભાજપ મુખ્યાલય કમલમમાં ખાસ બેઠક મળી, જેમાં કેન્દ્રિય પ્રધાન અમિતશાહ સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તો ઉપસ્થિત હતા,પણ ખાસ કિસ્સામાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડિવિયાની હાજરી આંખે ઉડીને વળગે તેવી રીતે  જોવા મળી,,

 

પાટીદાર અનામત આદોલન દરમિયાન વર્ષ 2017માં ભાજપને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો હતો, ત્યારે ભાજપને 48 પૈકી 23 બેઠકો પ્રાપ્ત થઇ હતી ત્યારે આ વખતે મહત્તમ સીટો જીતવા માટે મનસુખ માંડવિયાની મદદ લેવાશે, પુર્વ સીએમ વિજય રુપાણીને પંજાબ મોકલ્યા ભાજપ પાસે હાલ સોરાષ્ટ્રમાં આર સી ફળદુ, પુરુષોત્તમ રુપાલા, અને મનસુખ માંડવિયા જેવા નેતાઓ છે, આ તમામ વચ્ચે મનસુખ માંડિયાવા પીએમ નરેન્દ્રમોદીના અતિ વિશ્વાસુ માનવામાં આવે છે,પુર્વ મુખ્યપ્રધાન કેશુભાઇની વિદાય બાદ સૌરાષ્ટ્રના પાટીદારોમાં વસવસો છે,, કે ભાજપે સૌરાષ્ટ્રના પાટીદારોની અવગણના કરી છે, બીજુ ભુપેન્દ્રપટેલ સૌરાષ્ટ્ર માટે પ્રભાવ ઉભો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે,, પણ હજુ સૌરાષ્ટ્રના પાટીદારોમાં તેમના લાગણી ઉભી થઇ રહી નથી,જેના કારણે સૌરાષ્ટ્રના પાટીદાર આમ આદમી પાર્ટી સાથે  તાલમેલ બેસાડી રહ્યા છે,,જેના માટે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે, ત્યારે 2022માં યોજનાર વિધાનસભા ચૂંટણીનુ પરિણામ ગુજરાતમા નવુ નેતૃત્વ પણ આપી શકે,,

 

 

 

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ELCTIONFATUREDgujaratMANSUKH MANDIYApmmodi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?