By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર !
અમદાવાદગુજરાત

અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર !

Web Editor Panchat
Last updated: June 6, 2022 3:05 pm
Web Editor Panchat Published June 6, 2022
Share
SHARE

અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર !

ids=”6020,6019,6018″]

ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજલીવાલ વિરુધ્ધ પોસ્ટર્સ લાગ્યા છે, આ વિરોધના પોસ્ટર્સ એટલા માટે મહત્વપુર્ણ છે કે મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાનુ આયોજન છે, તેવામાં મહેસાણામાં પોસ્ટર્સ લગાવીને
વિરોધ કરાયો છે,, મહત્વપુર્ણ બાબતે એ છે કે આ પોસ્ટર્સ લગાવનાર મનિષ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ છે, સુત્રોની માનીએ તો આ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો પુર્વ કાર્યકર્તા પણ રહી ચુક્યો છે,,ત્યારે કોના ઇશારાથી પોસ્ટર્સ લગાવવામાં
આવ્યા છે તેને લઇને અનેક સવાલ ઉભા થયા છે

ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં સારો પ્રદર્શન કરવા માટે આમ આદમી પાર્ટી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે,તેમાંય તિરંગા યાત્રાનુ કોન્સેપ્ટ સફળ રહ્યુ છે,તેવામાં મહેસાણામાં અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રા સફળ થાય અને ખાસ કરીને
ભાજપથી નારાજ પાટીદારોને આપની સાથે લાવી શકાય,,તે સિવાય મહેસાણાને કેન્દ્ર બનાવીને સમગ્ર ઉત્તર ગુજરાતની સીટો ઉપર નિશાન સાધી શકાય તે ઉદ્દેશ્યથી સમગ્ર કાર્યક્રમ થઇ રહ્યુ છે, તેવામાં જે રીતે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે
તેના કારણે હવે ચર્ચાઓ શરુ થઇ ગઇ છે,,

ભરત સિહ સોલંકીએ કહ્યું મને મારવાનો પ્રયત્ન થયો ,રેશ્મા પટેલે કહ્યુ હુ પતિ સાથે રહેવા માંગું છુ આરોપો પાયા વિહોણા !

મહેસાણા ભાજપનુ ગઢ રહ્યુ છે, વર્ષ 1984માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયોહતો ત્યારે સમગ્ર દેશમાં ભાજપને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઇ હતી, જેમાં ગુજરાતમાંથી મહેસાણા બેઠક પરથી ભાજપના એ કે પટેલે
કોંગ્રેસના સાગર રાયકાને હરાવ્યા હતા, તેઓ વર્ષ 1984,વર્ષ 1989, વર્ષ 1991 વર્ષ 1996 અને વર્ષ 1998માં લોકસભાની ચૂંટણી જીત્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી આ ગઢમાં ગાબડુ પાડવા માટે કમર કસી રહી છે,
જેના ભાગ રુપે આમ આદમી પાર્ટીના કન્વીનર અન દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મહેસાણાંમાં આવી રોડ શો અને જાહેરસભા કરીને શક્તિ પ્રદેર્શન કરી રહ્યા છે, જેનાથી મહેસાણાના મતદારો આમ આદમી પાર્ટી સાથે
જોડાઇ શકે,, પંજાબ અને દિલ્હીમાં જે રીતે તેઓ શિક્ષણ અને આરોગ્ય ઉપરાંત મફત વિજળી જેવા કામો કરીને સત્તા જાળવી રાખી છે,,ત્યારે તેઓ ગુજરાતની જનતાને પણ અપીલ કરી રહ્ચા છે કે એક તક આપને,, ગુજરાતમાં પરિવર્તન લાવો
ત્યારે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રીયતાથી ભડકી ચુકેલા કેટલાક નેતાઓએ અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન મોટા બેનર હોર્ડીગ્સ લગાવી વિરોધ નોધાવી રહ્યા છે,

હાર્દીકનો વિરોધ સો.મિડીયાથી આગળ હવે રસ્તા પર-હાર્દીકનો જાહેરમા કાર્યક્રમ કરવુ બનશે મુશ્કેલ !

ગોપાલ ઇટાલિયા

વ્યવસ્થા-પરિવર્તનક્રાંતિમાં સહભાગી બનવા માટે,
ગુજરાતમાં બદલાવ માટે #ચાલો_મેહસાણા pic.twitter.com/anfb8SXSIU

— Gopal Italia (@Gopal_Italia) June 5, 2022

અરવિંદ કેજરીવાલ

तिरंगा हमारी आन है

तिरंगा हमारी बान है

तिरंगा हमारी शान है

तिरंगा हमारी जान है

आज शाम को गुजरात के मेहसाणा में तिरंगा यात्रा में शामिल होऊँगा

गुजरात के सभी लोग इसमें शामिल हों- ऐसी मेरी बिनती है।

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 6, 2022

કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ

You Might Also Like

GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી

આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી

ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ

ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !

TAGGED:AAPaap gujaratBJPFeaturedmehsanaposter
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
gandhinagar govt gujarat જાણવા જેવું
ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર
ahmedabad coopretive gandhinagar govt gujarat
વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ
ગવર્મેન્ટ ગુજરાત વડોદરા
સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું ટ્રાવેલ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?