By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આ ઘરગથું ઉપચાર થી માથા ના વાળ ખરતા થશે બંધ રાખો આટલી બાબતોનું ધ્યાન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > આ ઘરગથું ઉપચાર થી માથા ના વાળ ખરતા થશે બંધ રાખો આટલી બાબતોનું ધ્યાન
હેલ્થ

આ ઘરગથું ઉપચાર થી માથા ના વાળ ખરતા થશે બંધ રાખો આટલી બાબતોનું ધ્યાન

Web Editor Panchat
Last updated: March 14, 2022 4:31 pm
Web Editor Panchat Published March 14, 2022
Share
SHARE

Hair Fall Treatment: ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવા એ આજકાલ લોકો માટે સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે લોકો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમાંથી ઘણી કોઈ કામની નથી.

 

અગાઉ એવું માનવામાં આવતું હતું કે 50 વર્ષથી વધુ ઉંમરના પુરૂષો અને 65 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં વાળ ખરવાની શક્યતા વધુ હોય છે. જોકે, હવે આ ઉંમર લગભગ 10 વર્ષ સુધી ઘટી ગઈ છે. ડોક્ટરોએ હવે આ સમસ્યાનું સૌથી મોટું કારણ શોધી કાઢ્યું છે.

જાણી લો વાળ ખરવાનું મોટું કારણ

ડોક્ટરોનું કહેવું છે કે, જો આપણે આ કારણને રોકીએ તો વાળ ખરવાની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. ચાલો જાણીએ કે વાળ ખરવાનું સૌથી મોટું કારણ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

ડોક્ટરોના જણાવ્યાનુસાર, શરીરના સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમની યોગ્ય કામગીરી માટે શરીરમાં મીઠાનું હોવું જરૂરી છે. જોકે, શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી વધુ પડતું મીઠાનું સેવન ન કરવું જોઈએ.

મીઠાનો ઉપયોગ મર્યાદિત કરો

તબીબી નિષ્ણાતો કહે છે કે, એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં 6 ગ્રામથી વધારે મીઠું ન ખાવું જોઈએ. તે લગભગ એક ચમચી જેટલું થાય છે. આટલા મીઠામાંથી શરીરને લગભગ 2.4 ગ્રામ સોડિયમ મળે છે. તેથી જ્યારે પણ તમે દિવસ દરમિયાન કંઈપણ ખાઓ, ત્યારે ધ્યાનમાં રાખો કે તેમાં મીઠાની માત્રા ઓછી હોય.

આમ તો તમામ નમકીનમાં મીઠું હોય જ છે. પરંતુ કુરકુરે, ચિપ્સ, બિસ્કિટ,પેકેડ ફૂડ, બ્રેડ્સ, પિઝા, સેન્ડવીચ અને સૂપમાં આની માત્રા વધારે જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારે આ વસ્તુઓના સેવનને ટાળવું જોઈએ. તેનાથી વાળ ખરવાની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળે છે.

સોડિયમ વધવાથી નબળા પડે છે વાળ

ડૉક્ટરો કહે છે કે, ખોરાકમાં વધારે મીઠાનો અર્થ વધારે સોડિયમ થાય છે. સોડિયમની વધુ માત્રાને કારણે વાળ નિર્જીવ અને નબળા બની જાય છે અને તેના કારણે તે ખરવાનું પણ કારણ બને છે. જોકે, આ મીઠાનુ ખૂબ ઓછું સેવન પણ ન કરવું જોઈએ, જેના કારણે શરીરમાં આયોડિનની ઉણપ થાય છે. શરીરમાં મીઠું ઓછું થવાથી થાઈરોઈડની સમસ્યા થાય છે.

 

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:hairfallHAIRPROBLEMTREATMENTCARE
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?