By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય
અમદાવાદગુજરાત

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

Web Editor Panchat
Last updated: April 16, 2022 12:57 pm
Web Editor Panchat Published April 16, 2022
Share
SHARE

અમદાવાદના આઇપીએસ ઓફિસરની  ગાય રોજ 20 કીલો સફરજન ખાય છે

રાજ્ય સરકારે હાલ જ મહાનગરોમાં પશુઓ રાખવા  માટે લાયસંસ લેવાનો કાયદો બનાવ્યા છે ત્યારે માલધારી સમાજ આ કાયદાને રદ્દ કરાવવા માટે જંગે ચઢ્યો છે, ત્યારે અમદાવાદના એક આઇપીએસ ઓફિસરે પણ પોતાના ત્યાં ગાય રાખી છે

ગાયની માતાની જેમ સેવા કરવામાં આવે છે, સાથે ગાયને ધાસ નહી પણ સફરજન ખવડાવવામાં આવે છે, એ પણ પ્રતિ દિનના 20 કિલો,, અને ગાયને રોજ 20 કિલો સફરજન ખવડાવવા માટે પીપીપી મોડેલ અપનાવવામાં આવે છે, એટલે લોક સહયોગથી

સફરજનની વ્યવસ્થા કરાય છે,  જેના માટે બે પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા નહી પણ સફરજનની વ્યવસ્થા કરવા માટે કહેવાયુ છે, અને આ અધિકારીઓ મોટા સાહેબની કુરનિશ બજાવી રહ્યા છે,,

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

બાહોશ અધિકારીની ઉર્જાનુ રાજ છે ગાયનું દુધ !

અમદાવાદના એક બાહોશ, નિષ્ઠાવાન અને ઇમાનદાર આઈપીએસ અધિકારી,, જેનુ નામ સાઁભળીને ભલ ભલા ગુનેગારો ફફડી ઉઠે છે, જ્યારે તેઓ પેટ્રોલિંગ ઉપર નિકળે તો સન્નાટો વ્યાપી જાય છે, પણ અત્યારે ગરમી પારો ખુબ વધુ હોવાથી  તેઓ

એસીની ઠંડકની મજા લે છે, ત્યારે નિષ્ઠાવાન અધિકારીના નજીકના સુત્રો કહે છે કે સાહેબમાં આ ઇમાનદારી અને બાહોશ પણુ ગાયની દુધમાં રહેલ ઉર્જાના કારણે રહે છે, તેઓ પોતાના ઘરે ગાય ને માતાની જેમ રાખે છે,,તેમના સરકારી નિવાસ સ્થાને

જેમ ભગવાન શ્રી કૃષ્ણ ગાયની  સેવા પુજા કરતા હતા એજ પ્રકારે  સેવા પુજા કરાય છે, માત્ર કહેવાતા નહી પણ સાચા ગૌભક્ત તરીકે ગાયની તમામ પ્રકારની કાળજી રાખે છે, ગૌમાતાને તેઓ ઘાસ નહી પણ ફળફળાદી ખવડાવે છે, ત્યારે ગાય માતાએ તેમને કહ્યુ હોય

તે તેને સફરજન બહુ ભાવે છે એ રીતે ગૌ માતાને તેઓ રોજના સર્વોત્તમ ગુણવત્તાના 20 કિલો સફરજન ખવડાવે છે,,જેની કિમત રોજના ચારથી પાચ હજાર રુપિયાની થાય છે,ત્યારે ગાય માતાની સેવા માટે આ કોઇ મુલ્ય નથી,

અને એટલે જે અમદાવાદના લોકોને પણ ગાયની સેવાનો લાભ મળે જેથી તેઓ પીપીપી મોડેલની શરુઆત કરી છે, એટલે કે જનભાગીદારીથી સફરજન એકત્ર કરવામાં આવે છે, જેના માટે  ખાસ ચુનંદા પોલીસ અધિકારીઓની નિમણુંક કરાઇ છે,,

હવે આ બે અધિકારીઓ પોતાના બાદશાહને ખુશ કરવા માટે ગુલામની જેમ સેવા આપે છે,,અને ગાયની સેવાના પુણ્યનો લાભ બધાને મળે તે રીતે સફરજન ઉધરાવી લાવે છે,  અને ગાય માતાને ધરી દેવામાં આવે છે, ત્યારે ગાય માતાની સેવા તો

સાચા અર્થમાં આ બે પોલીસ અધિકારીઓ કરે છે, પણ ગાયના મેવા એટલે તેના દુધનો લાભ આઇપીએસ અધિકારી અને તેનો પરિવાર લે છે, આ દુધમાં થી ચ્હા,, કોફી, મિલ્ક શેક, ક્યારેક ક્યારેક માખણ અને ક્યારેક ધીનો લાભ લેવાામાં આવે છે,

 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

ત્યારે કેટલાક અધિકારીઓ પોતાના બાદશાહના આવા વર્તનથી કચવાટ અનુભવે છે,,પણ પોતાના આકાને કોણ કહે,,જેથી તેઓ મન મનાવીને મોટા અધિકારીની હુકમ બજાવવા માટે મજબુર બન્યા છે,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AHMDABADapplecowgandhingarharsh sanghaviipsmatamilkpolice officepolice officersevatea
Share This Article
Facebook Twitter Email Print
1 Comment
  • Pingback: યુવરાજ સિહ જાડેજા યુવા સંગઠન બનાવી કોની કરશે મદદ ! - Panchat TV

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?